ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
1967 માં ગુજરાતના કયા પ્રસિદ્ધ કવિને જ્ઞાનપીઠ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા ?

ઉમાશંકર જોષી
કનૈયાલાલ મુનશી
સુરેશ જોષી
કવિ સુન્દરમ્

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ગુજરાતી સાહિત્ય પરિષદનું પ્રથમ અધિવેશન સન 1905 માં કોના પ્રમુખપણા નીચે મળેલ હતું ?

ગોવર્ધનરામ ત્રિપાઠી
રણછોડભાઈ ઉદયરામ
કે.હ.ધ્રુવ
અંબાલાલ દેસાઈ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP