ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ગુજરાતી સાહિત્યની મહાનવલ કોને ગણવામાં આવે છે ?

સોરઠ તારા વહેતા પાણી
સરસ્વતીચંદ્ર
સાસુવહુની લડાઈ
કરણઘેલો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
નીચે દર્શાવેલ કેન્દ્રવર્તી વિચાર કઈ કૃતિનો છે તે જણાવો.
આ રચનામાં પ્રકૃતિનો પાંચેય તત્વોનો કવિએ અભિવ્યક્ત કર્યા છે.

સારસી
મને જોઈને ઊડી જતાં પક્ષીઓને
નદીનું સિંધુને આમંત્રણ
આપની યાદી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP