ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'જ્યાં જ્યાં વસે એક ગુજરાતી, ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત' - આ કોની પંક્તિ છે ? ખબરદાર ઉમાશંકર જોશી નર્મદ બોટાદકર ખબરદાર ઉમાશંકર જોશી નર્મદ બોટાદકર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ઘેર પધાર્યા હરિગુણ ગાતા, વાતા તાલને શંખ મૃદંગ - આ પંક્તિનો અલંકાર જણાવો. ઉપમા રૂપક આંતરપ્રાસ અંત્યાનુપ્રાસ ઉપમા રૂપક આંતરપ્રાસ અંત્યાનુપ્રાસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 1915માં કોણે ‘નવજીવન અને સત્ય’ દ્વારા સ્વતંત્રતા અને દલિત પીડિતના ઉત્કર્ષ માટે પ્રયાસ કર્યો ? અમૃતલાલ શેઠ ઈન્દુલાલ યાજ્ઞિક મહાત્મા ગાંધી બાબાસાહેબ આંબેડકર અમૃતલાલ શેઠ ઈન્દુલાલ યાજ્ઞિક મહાત્મા ગાંધી બાબાસાહેબ આંબેડકર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'મા-બાપને ભૂલશો નહી' એ કાવ્યની રચના કોણે કરી છે ? પુનિતમહારાજ ગુણવંત શાહ બટુક મહારાજ પ્રવીણચંદ્ર મહારાજ પુનિતમહારાજ ગુણવંત શાહ બટુક મહારાજ પ્રવીણચંદ્ર મહારાજ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'એક જ દે ચિનગારી' કાવ્યના કવિ કોણ ? હરિહર ભટ્ટ મુકુલ ચોકસી મનોહર ત્રિવેદી નાથાલાલ દવે હરિહર ભટ્ટ મુકુલ ચોકસી મનોહર ત્રિવેદી નાથાલાલ દવે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'આપણો ઘડીક સંગ' કૃતિ કયા સાહિત્યકારની છે ? ગૌરીશંકર જોષી ગોવર્ધનરામ ત્રિપાઠી દિગીશ મહેતા કૃષ્ણલાલ શ્રીધરાણી ગૌરીશંકર જોષી ગોવર્ધનરામ ત્રિપાઠી દિગીશ મહેતા કૃષ્ણલાલ શ્રીધરાણી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP