ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ટૂંકીવાર્તાના કસબી તરીકે કયા ગુજરાતી સાહિત્યકાર ઓળખાય છે ?

જ્યોતીન્દ્ર દવે
પન્નાલાલ પટેલ
ક.મા. મુનશી
ગૌરીશંકર જોષી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
'સમૂળી ક્રાંતિ' સાહિત્ય કૃતિના લેખક કોણ છે ?

કિશોરલાલ મશરૂવાળા
ઝવેરચંદ મેઘાણી
મનુભાઈ પંચોળી
મોહનલાલ ગાંધી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
"સાદ કરે છે, દિલ હરે છે રે, મને એ સાદ કરે છે રે !"- કાવ્યના લેખક છે.

સુંદરમ્
કૃષ્ણ દવે
ડૉ.પ્રકાશ દવે
પ્રહલાદ પારેખ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP