ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'સૂરસિંહજી તખ્તસિંહજી ગોહિલ' મહાન રાજવી અને શ્રેષ્ઠ સાહિત્ય સર્જકનું ઉપનામ જણાવો. મેઘનાદ કલાપી શેષ ભોમિયો મેઘનાદ કલાપી શેષ ભોમિયો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) કવિ 'ઉશનસ્'નું પૂરું નામ શું હતું ? ઝીણાભાઈ દેસાઈ નટવરલાલ પટેલ ચંદ્રકાન્ત પંડયા નટવરલાલ પંડ્યા ઝીણાભાઈ દેસાઈ નટવરલાલ પટેલ ચંદ્રકાન્ત પંડયા નટવરલાલ પંડ્યા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) કનૈયાલાલ મુનશીએ નવલકથા ક્ષેત્રે કોને પોતાના ગુરુ માનેલા ? શેરલોક હોમ્સ ડ્યૂક ઓર્સિનો ગ્લૅમિસ ડંકન ઍલેકઝાન્ડર ડ્યૂમા શેરલોક હોમ્સ ડ્યૂક ઓર્સિનો ગ્લૅમિસ ડંકન ઍલેકઝાન્ડર ડ્યૂમા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) મૃદુલાબહેન મહેતાએ ‘બે પુણ્યશ્લોક પુરુષો’ પુસ્તકમાં કયા બે મહાનુભાવોનું ચારિત્ર્ય આલેખ્યું છે ? મહર્ષિ અરવિંદ અને કૃષ્ણપાલસિંહ સરદાર પટેલ અને જવાહરલાલ નહેરુ મહાત્મા ગાંધીજી અને વિનોબા ભાવે પંડિત સુખલાલજી અને રવિશંકર મહારાજ મહર્ષિ અરવિંદ અને કૃષ્ણપાલસિંહ સરદાર પટેલ અને જવાહરલાલ નહેરુ મહાત્મા ગાંધીજી અને વિનોબા ભાવે પંડિત સુખલાલજી અને રવિશંકર મહારાજ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) મહારાણી વિક્ટોરિયાના દરબારમાં કમ્પેનિયન ઓફ ધી ઇન્ડિયન એમ્પાયરનો ખિતાબ કોને મળ્યો હતો ? સયાજીરાવ ગાયકવાડ દલપતરામ સ્વામી આનંદ મહીપતરામ સયાજીરાવ ગાયકવાડ દલપતરામ સ્વામી આનંદ મહીપતરામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) અમૃતા પુસ્તકના લેખક કોણ છે ? મોહનલાલ પટેલ રઘુવીર ચૌધરી પન્નાલાલ પટેલ ઈશ્વર પેટલીકર મોહનલાલ પટેલ રઘુવીર ચૌધરી પન્નાલાલ પટેલ ઈશ્વર પેટલીકર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP