ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'પાટણની પ્રભુતા' ઐતિહાસિક નવલકથાના સર્જકનું નામ આપો. ર.વ.દેસાઈ મનુભાઈ પંચોળી કનૈયાલાલ મુનશી ઝવેરચંદ મેઘાણી ર.વ.દેસાઈ મનુભાઈ પંચોળી કનૈયાલાલ મુનશી ઝવેરચંદ મેઘાણી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'તપાસીએ' ગઝલના રચયિતા કોણ છે ? અંકિત ત્રિવેદી હર્ષદેવ માધવ જલન માતરી ચીનુ મોદી અંકિત ત્રિવેદી હર્ષદેવ માધવ જલન માતરી ચીનુ મોદી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) રવિન્દ્રનાથ ટાગોર દ્વારા રચિત “એકલા ચોલો રે’’ ગીતનો ગુજરાતી અનુવાદ ‘એકલો જાને રે' કોના દ્વારા કરવામાં આવ્યો છે ? મકરંદ દવે મહાદેવભાઈ દેસાઈ ઉમાશંકર જોષી મણિશંકર ભટ્ટ મકરંદ દવે મહાદેવભાઈ દેસાઈ ઉમાશંકર જોષી મણિશંકર ભટ્ટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) આદિકવિ નરસિંહ મહેતાનું જન્મસ્થળ જણાવો. શિનોર વીરપુર તલગાજરડા તળાજા શિનોર વીરપુર તલગાજરડા તળાજા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેના દર્શાવેલ ગુજરાતી સાહિત્યસર્જક અને તેમના સ્થળ પૈકીની કઈ જોડ સાચી નથી ? કવિવર નર્મદ - સુરત ભક્તકવિ દયારામ - ડભોઈ મહાકવિ પ્રેમાનંદ - વડોદરા ભક્તકવિ નરસિંહ મહેતા - જુનાગઢ કવિવર નર્મદ - સુરત ભક્તકવિ દયારામ - ડભોઈ મહાકવિ પ્રેમાનંદ - વડોદરા ભક્તકવિ નરસિંહ મહેતા - જુનાગઢ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) સોનેટમાં પૃથ્વી છંદ પ્રયોજનાર સૌપ્રથમ કવિ કોણ છે ? ધીરુ પરીખ બ. ત્રિભુવનદાસ લુહાર પન્ના નાયક બળવંતરાય ઠાકોર ધીરુ પરીખ બ. ત્રિભુવનદાસ લુહાર પન્ના નાયક બળવંતરાય ઠાકોર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP