ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'પાટણની પ્રભુતા' ઐતિહાસિક નવલકથાના સર્જકનું નામ આપો. ર.વ.દેસાઈ કનૈયાલાલ મુનશી ઝવેરચંદ મેઘાણી મનુભાઈ પંચોળી ર.વ.દેસાઈ કનૈયાલાલ મુનશી ઝવેરચંદ મેઘાણી મનુભાઈ પંચોળી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) છાયા તો વડલા જેવી, ભાવ તો નદના સમ.- આ પંક્તિ નો છંદ જણાવો. સવૈયા સ્ત્રગ્ધરા દોહરો અનુષ્ટુપ સવૈયા સ્ત્રગ્ધરા દોહરો અનુષ્ટુપ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘આજ રે સપનામાં’ લોકગીતમાં 'જટાળો’ શબ્દ કોના માટે વપરાયો છે ? નાયિકાના નણંદોઈ માટે ભગવાન શંકર માટે નાયિકાના પતિ માટે નાયિકાના દિયર માટે નાયિકાના નણંદોઈ માટે ભગવાન શંકર માટે નાયિકાના પતિ માટે નાયિકાના દિયર માટે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'પરબ' સામયિકના તંત્રી કોણ છે ? અજયસિંહ ચૌહાણ યશવંત શુકલ કીર્તીદા શાહ યોગેશ જોષી અજયસિંહ ચૌહાણ યશવંત શુકલ કીર્તીદા શાહ યોગેશ જોષી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) સાહિત્ય-દિવાકર નરસિંહરાવ દિવેટિયાનું જન્મસ્થળ જણાવો. અમદાવાદ નડિયાદ સુરત વડનગર અમદાવાદ નડિયાદ સુરત વડનગર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'જીવણલાલ કથામાળા' કોની નવલકથા છે ? વિનેશ અંતાણી મધુ રાય દશરથ પરમાર ચંદ્રકાંત બક્ષી વિનેશ અંતાણી મધુ રાય દશરથ પરમાર ચંદ્રકાંત બક્ષી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP