ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'પાટણની પ્રભુતા' ઐતિહાસિક નવલકથાના સર્જકનું નામ આપો. કનૈયાલાલ મુનશી મનુભાઈ પંચોળી ઝવેરચંદ મેઘાણી ર.વ.દેસાઈ કનૈયાલાલ મુનશી મનુભાઈ પંચોળી ઝવેરચંદ મેઘાણી ર.વ.દેસાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'જ્યાં જ્યાં વસે એક ગુજરાતી, ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત' - આ કોની પંક્તિ છે ? ઉમાશંકર જોશી બોટાદકર ખબરદાર નર્મદ ઉમાશંકર જોશી બોટાદકર ખબરદાર નર્મદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘સૂરજ કદાચ ઊગે' કાવ્યસંગ્રહના લેખક કોણ છે ? કવિ ન્હાનાલાલ કિસનસિંહ ચાવડા ઝીણાભાઈ દેસાઈ હરિકૃષ્ણ પાઠક કવિ ન્હાનાલાલ કિસનસિંહ ચાવડા ઝીણાભાઈ દેસાઈ હરિકૃષ્ણ પાઠક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ઈ.સ.17 સદીથી અઢારમી સદીનો સુધીનો સમયગાળો ગુજરાતી સાહિત્યમાં કયા યુગ તરીકે ઓળખાય છે ? જૈન યુગ હેમ યુગ નરસિંહ યુગ પ્રેમાનંદ યુગ જૈન યુગ હેમ યુગ નરસિંહ યુગ પ્રેમાનંદ યુગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) આજ આનંદ મારા અંગમાં ઉપન્યો, પરબ્રહ્મની મને ભાળ લાગી - આ ભક્તિસભર રચના કોની છે ? દયારામ અખો મીરાંબાઈ નરસિંહ મહેતા દયારામ અખો મીરાંબાઈ નરસિંહ મહેતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) “અગન પિપાસા’’ અને ‘‘સાત પગલાં આકાશમાં’ નવલકથા કોની જાણીતી છે ? ધીરુબેન પટેલ વર્ષા અડાલજા કુન્દનિકા કાપડિયા ધીરુબેન પરિખ ધીરુબેન પટેલ વર્ષા અડાલજા કુન્દનિકા કાપડિયા ધીરુબેન પરિખ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP