ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
'પાટણની પ્રભુતા' ઐતિહાસિક નવલકથાના સર્જકનું નામ આપો.

કનૈયાલાલ મુનશી
મનુભાઈ પંચોળી
ઝવેરચંદ મેઘાણી
ર.વ.દેસાઈ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
‘સૂરજ કદાચ ઊગે' કાવ્યસંગ્રહના લેખક કોણ છે ?

કવિ ન્હાનાલાલ
કિસનસિંહ ચાવડા
ઝીણાભાઈ દેસાઈ
હરિકૃષ્ણ પાઠક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ઈ.સ.17 સદીથી અઢારમી સદીનો સુધીનો સમયગાળો ગુજરાતી સાહિત્યમાં કયા યુગ તરીકે ઓળખાય છે ?

જૈન યુગ
હેમ યુગ
નરસિંહ યુગ
પ્રેમાનંદ યુગ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
“અગન પિપાસા’’ અને ‘‘સાત પગલાં આકાશમાં’ નવલકથા કોની જાણીતી છે ?

ધીરુબેન પટેલ
વર્ષા અડાલજા
કુન્દનિકા કાપડિયા
ધીરુબેન પરિખ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP