ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'અગ્નિકુંડમાં ઊગેલું ગુલાબ' - ના લેખક કોણ છે ? નારાયણ દેસાઈ મહાદેવ દેસાઈ મકરંદ દેસાઈ ઝીણાભાઈ દેસાઈ નારાયણ દેસાઈ મહાદેવ દેસાઈ મકરંદ દેસાઈ ઝીણાભાઈ દેસાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેનામાંથી કઈ કૃતિ નર્મદયુગની નથી ? ભૂતનિબંધ જનાવરની જાન મંડળી મળવાથી થતા લાભ નૃસિંહાવતાર ભૂતનિબંધ જનાવરની જાન મંડળી મળવાથી થતા લાભ નૃસિંહાવતાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નટવર નીરખ્યાં નેન તે....- આ વાક્યનો અલંકાર જણાવો શબ્દાનુપ્રાસ વર્ણસગાઈ ઉપમા અનન્વય શબ્દાનુપ્રાસ વર્ણસગાઈ ઉપમા અનન્વય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેનામાંથી કયું આપણું પ્રથમ શુદ્ધ એકાંકી ગણાય છે ? ગુલફામ શહીદ ઝાંઝવાં લોમહર્ષિણી ગુલફામ શહીદ ઝાંઝવાં લોમહર્ષિણી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) કયા ગુજરાતી સાહિત્યકારે સ્વસુધારક મંડળીની સ્થાપના કરી હતી ? ન્હાનાલાલ વિશ્વનાથ ભટ્ટ નરસિંહરાવ દિવેટિયા મણિલાલ દ્વિવેદી ન્હાનાલાલ વિશ્વનાથ ભટ્ટ નરસિંહરાવ દિવેટિયા મણિલાલ દ્વિવેદી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) વખત વીત્યા બાદ પરિસ્થિતિમાં ફેરફાર કરવો અશક્ય હોય છે. - આ અર્થ આપતી કહેવત જણાવો. ના બોલ્યામાં નવ ગુણ પાકા ઘડે કાંઠા ન ચડે સબ કા માલીક એક દુનિયાનો છેડો ઘર ના બોલ્યામાં નવ ગુણ પાકા ઘડે કાંઠા ન ચડે સબ કા માલીક એક દુનિયાનો છેડો ઘર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP