ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'અગ્નિકુંડમાં ઊગેલું ગુલાબ' - ના લેખક કોણ છે ? મહાદેવ દેસાઈ નારાયણ દેસાઈ ઝીણાભાઈ દેસાઈ મકરંદ દેસાઈ મહાદેવ દેસાઈ નારાયણ દેસાઈ ઝીણાભાઈ દેસાઈ મકરંદ દેસાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) કવિતા એ ___ છે. શબ્દની કળા હૃદયની કળા મનની કળા કાનની કળા શબ્દની કળા હૃદયની કળા મનની કળા કાનની કળા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) પોતાને પહાડનું બાળક તરીકે ઓળખાવનાર ગુજરાતી કવિએ નીચે દર્શાવેલ પૈકી કઈ કૃતિનું સર્જન નથી કર્યુ ? તુલસી ક્યારો સોરઠ તારાં વહેતાં પાણી રઢીયાળી રાત જય સોમનાથ તુલસી ક્યારો સોરઠ તારાં વહેતાં પાણી રઢીયાળી રાત જય સોમનાથ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) તરંગિણીનું સ્વપ્ન ટૂંકીવાર્તા કોની છે ? પ્રફુલ દવે મોહનલાલ પંડ્યા અનંતરાય રાવળ ધૂમકેતુ પ્રફુલ દવે મોહનલાલ પંડ્યા અનંતરાય રાવળ ધૂમકેતુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) કયો સાહિત્યપ્રકાર ભણાવતી વખતે મુખવાચક પર વધુ ધ્યાન આપવું જોઈએ ? યાત્રાવર્ણન આત્મકથા જીવનચરિત્ર એકાંકી યાત્રાવર્ણન આત્મકથા જીવનચરિત્ર એકાંકી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘રેતપંખી‘ નવલકથાના સર્જક કોણ છે ? ચં.ચી.મહેતા વર્ષા અડાલજા નવલરામ ત્રિવેદી સુંદરજી બેટાઈ ચં.ચી.મહેતા વર્ષા અડાલજા નવલરામ ત્રિવેદી સુંદરજી બેટાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP