ગુજરાતી સાહિત્ય (Gujarati literature) કયું જોડકું ખોટું છે ? આભ રૂએ એની નવલખ ધારે - શિવકુમાર જોષી અલ્લાબેલી - ગુણવંત આચાર્ય વ્યાજનો વારસ - ચુનીલાલ મડિયા સીધાં ચઢાણ - પન્નાલાલ પટેલ આભ રૂએ એની નવલખ ધારે - શિવકુમાર જોષી અલ્લાબેલી - ગુણવંત આચાર્ય વ્યાજનો વારસ - ચુનીલાલ મડિયા સીધાં ચઢાણ - પન્નાલાલ પટેલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘સથવારો' નવલિકાસંગ્રહ કોનો છે ? ઉમા મહેશ્વરન્ નાનાભાઈ જેબલિયા લાભુબેન મહેતા શંકર વૈદ્ય ઉમા મહેશ્વરન્ નાનાભાઈ જેબલિયા લાભુબેન મહેતા શંકર વૈદ્ય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) "ઈદમ્ સર્વમ્" કોનો નિબંધસંગ્રહ છે ? સુરેશ જોશી ભોળાભાઈ પટેલ રઘુવીર ચૌધરી વિનોદ ભટ્ટ સુરેશ જોશી ભોળાભાઈ પટેલ રઘુવીર ચૌધરી વિનોદ ભટ્ટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) વર્ષ 2012માં અવસાન પામનાર સાહિત્યકાર શ્રી અશ્વીન ભટ્ટની કઈ કૃતિ છે ? જીજીવિષા અવકાશ આશકામંડલ યોગિની જીજીવિષા અવકાશ આશકામંડલ યોગિની ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) "હરિનો મારગ છે શૂરાનો, નહિ કાયરનું કામ જોને", કાવ્ય પંક્તિ ___ કવિની છે. વલ્લભ મેવાડો પ્રીતમ અખો ઝવેરચંદ મેઘાણી વલ્લભ મેવાડો પ્રીતમ અખો ઝવેરચંદ મેઘાણી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'વ્યાજનો વારસ' નવલકથાના લેખક કોણ છે ? પન્નાલાલ પટેલ નવલરામ ત્રિવેદ કેશવ હર્ષદ ધ્રુવ ચુનીલાલ મડિયા પન્નાલાલ પટેલ નવલરામ ત્રિવેદ કેશવ હર્ષદ ધ્રુવ ચુનીલાલ મડિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP