ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
કયું જોડકું ખોટું છે ?

આભ રૂએ એની નવલખ ધારે - શિવકુમાર જોષી
અલ્લાબેલી - ગુણવંત આચાર્ય
વ્યાજનો વારસ - ચુનીલાલ મડિયા
સીધાં ચઢાણ - પન્નાલાલ પટેલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
'વ્યાજનો વારસ' નવલકથાના લેખક કોણ છે ?

પન્નાલાલ પટેલ
નવલરામ ત્રિવેદ
કેશવ હર્ષદ ધ્રુવ
ચુનીલાલ મડિયા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP