ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
કયું જોડકું ખોટું છે ?

આભ રૂએ એની નવલખ ધારે - શિવકુમાર જોષી
અલ્લાબેલી - ગુણવંત આચાર્ય
સીધાં ચઢાણ - પન્નાલાલ પટેલ
વ્યાજનો વારસ - ચુનીલાલ મડિયા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
‘મોતીચારો’, ‘મનનો માળો’ પુસ્તકોના લેખક કોણ છે ?

અરવિંદ પંડ્યા
રઈશ મણિયાર
ડૉ. આઈ.કે. વીજળીવાળા
પ્રફુલ્લ રાવલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
રાષ્ટ્રીય સાહિત્ય અકાદમીનો વર્ષના શ્રેષ્ઠ પુસ્તકનો એવોર્ડ નીચેનાં પૈકી ક્યાં પિતા-પુત્રની જોડીને સાહિત્ય ક્ષેત્રે પોતાનાં આગવાં પ્રદાન બદલ આપવામાં આવ્યો હતો ?

હરિવલ્લભ ભાયાણી - ઉત્પલ ભાયાણી
ઝવેરચંદ મેઘાણી - મહેન્દ્ર મેઘાણી
રમણલાલ જોશી - પ્રબોધ જોશી
મહાદેવ દેસાઈ - નારાયણ દેસાઈ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP