ગુજરાતી સાહિત્ય (Gujarati literature) કયું જોડકું ખોટું છે ? આભ રૂએ એની નવલખ ધારે - શિવકુમાર જોષી અલ્લાબેલી - ગુણવંત આચાર્ય સીધાં ચઢાણ - પન્નાલાલ પટેલ વ્યાજનો વારસ - ચુનીલાલ મડિયા આભ રૂએ એની નવલખ ધારે - શિવકુમાર જોષી અલ્લાબેલી - ગુણવંત આચાર્ય સીધાં ચઢાણ - પન્નાલાલ પટેલ વ્યાજનો વારસ - ચુનીલાલ મડિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) કવિ નાનાલાલનો જન્મ ક્યાં થયો હતો ? સુરતમાં અમદાવાદમાં ભાવનગરમાં વડોદરામાં સુરતમાં અમદાવાદમાં ભાવનગરમાં વડોદરામાં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘મોતીચારો’, ‘મનનો માળો’ પુસ્તકોના લેખક કોણ છે ? અરવિંદ પંડ્યા રઈશ મણિયાર ડૉ. આઈ.કે. વીજળીવાળા પ્રફુલ્લ રાવલ અરવિંદ પંડ્યા રઈશ મણિયાર ડૉ. આઈ.કે. વીજળીવાળા પ્રફુલ્લ રાવલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) સાહિત્યકાર વિનોદ જોષીની કૃતિ જણાવો. શિખંડી ચિંતાતુર નૈવૈધ પારસમણી શિખંડી ચિંતાતુર નૈવૈધ પારસમણી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) રાષ્ટ્રીય સાહિત્ય અકાદમીનો વર્ષના શ્રેષ્ઠ પુસ્તકનો એવોર્ડ નીચેનાં પૈકી ક્યાં પિતા-પુત્રની જોડીને સાહિત્ય ક્ષેત્રે પોતાનાં આગવાં પ્રદાન બદલ આપવામાં આવ્યો હતો ? હરિવલ્લભ ભાયાણી - ઉત્પલ ભાયાણી ઝવેરચંદ મેઘાણી - મહેન્દ્ર મેઘાણી રમણલાલ જોશી - પ્રબોધ જોશી મહાદેવ દેસાઈ - નારાયણ દેસાઈ હરિવલ્લભ ભાયાણી - ઉત્પલ ભાયાણી ઝવેરચંદ મેઘાણી - મહેન્દ્ર મેઘાણી રમણલાલ જોશી - પ્રબોધ જોશી મહાદેવ દેસાઈ - નારાયણ દેસાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) કવિ શામળના જન્મસ્થળ ગોમતીપુરને તેમના જન્મ સમયે કયા નામથી ઓળખવામાં આવતું હતું ? કર્ણપુર ગંગાપુર આશાભીલપુર વેગણપુર કર્ણપુર ગંગાપુર આશાભીલપુર વેગણપુર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP