ગુજરાતી સાહિત્ય (Gujarati literature) કયું જોડકું ખોટું છે ? અલ્લાબેલી - ગુણવંત આચાર્ય વ્યાજનો વારસ - ચુનીલાલ મડિયા આભ રૂએ એની નવલખ ધારે - શિવકુમાર જોષી સીધાં ચઢાણ - પન્નાલાલ પટેલ અલ્લાબેલી - ગુણવંત આચાર્ય વ્યાજનો વારસ - ચુનીલાલ મડિયા આભ રૂએ એની નવલખ ધારે - શિવકુમાર જોષી સીધાં ચઢાણ - પન્નાલાલ પટેલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેનામાંથી કોણ ‘સંસ્કૃતિ‘ સામયિકના તંત્રી હતા ? ઉમાશંકર જોષી ગૌરીશંકર જોષી વિનોદ જોષી સુરેશ જોષી ઉમાશંકર જોષી ગૌરીશંકર જોષી વિનોદ જોષી સુરેશ જોષી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) આનંદયાત્રી તરીકે કોણ ઓળખાય છે ? પુરુષોત્તમ દેશપાંડે વાડીલાલ ડગલી અનિરુદ્ધ બ્રહ્મભટ્ટ મુકુલ ક્લાર્થી પુરુષોત્તમ દેશપાંડે વાડીલાલ ડગલી અનિરુદ્ધ બ્રહ્મભટ્ટ મુકુલ ક્લાર્થી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) મહારાજા તખ઼સિંહજીએ કયા જાણીતા ચિત્રકારને ભાવનગર બોલાવી ચિત્રો દોરાવ્યા હતા ? રાજા રવિ વર્મા ચંદ્ર ત્રિવેદી રવિશંકર રાવળ પિરાજી સાગરા રાજા રવિ વર્મા ચંદ્ર ત્રિવેદી રવિશંકર રાવળ પિરાજી સાગરા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતમાં સમાજ સુધારા માટે જાણીતાં દુર્ગારામ મહેતાનો જન્મ ક્યા થયો હતો ? સુરત અમદાવાદ આણંદ ભરૂચ સુરત અમદાવાદ આણંદ ભરૂચ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'પ્રેમાનંદની એક ગૌરવમૂર્તિ ઉપસાવવા તેમને પાઘડીને પહેરતા ચીતરવાની જરૂર નથી' પોતાના અભ્યાસ લેખમાં પ્રેમાનંદ માટે આવો પ્રતિભાવ કોણે આપ્યો છે ? ગોવર્ધનરામ ત્રિપાઠી કાકાસાહેબ કાલેલકર કનૈયાલાલ મુનશી ઉમાશંકર જોષી ગોવર્ધનરામ ત્રિપાઠી કાકાસાહેબ કાલેલકર કનૈયાલાલ મુનશી ઉમાશંકર જોષી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP