ગુજરાતી સાહિત્ય (Gujarati literature) કયું જોડકું ખોટું છે ? વ્યાજનો વારસ - ચુનીલાલ મડિયા આભ રૂએ એની નવલખ ધારે - શિવકુમાર જોષી અલ્લાબેલી - ગુણવંત આચાર્ય સીધાં ચઢાણ - પન્નાલાલ પટેલ વ્યાજનો વારસ - ચુનીલાલ મડિયા આભ રૂએ એની નવલખ ધારે - શિવકુમાર જોષી અલ્લાબેલી - ગુણવંત આચાર્ય સીધાં ચઢાણ - પન્નાલાલ પટેલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'અલપ ઝલપ' ના લેખક કોણ છે ? ઝવેરચંદ મેઘાણી ધૂમકેતુ પન્નાલાલ પટેલ મનુભાઈ પંચોળી ઝવેરચંદ મેઘાણી ધૂમકેતુ પન્નાલાલ પટેલ મનુભાઈ પંચોળી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'ગોવિંદે માંડી ગોઠડી' હાસ્ય નિબંઘસંગ્રહના લેખક કોણ છે ? હરીન્દ્ર દવે ધીરુબહેન પટેલ જ્યોતિન્દ્ર દવે બકુલ ત્રિપાઠી હરીન્દ્ર દવે ધીરુબહેન પટેલ જ્યોતિન્દ્ર દવે બકુલ ત્રિપાઠી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'ખમ્મા વીરાને જાઉં વારણે રે લોલ' ની રચના કોણે કરી છે ? કવિ બોટાદકર કવિ હરીન્દ્ર દવે કવિ ઝવેરચંદ મેઘાણી કવિ નાનાલાલ કવિ બોટાદકર કવિ હરીન્દ્ર દવે કવિ ઝવેરચંદ મેઘાણી કવિ નાનાલાલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેની કાવ્યપંક્તિ અને કવિની જોડીઓમાં કઈ બંધબેસતી નથી ? "ઘટમાં ઘોડા થનગને આતમ વીંઝે પાંખ..." - ઉમાશંકર જોશી "જનનીની જોડ સખી નહી જડે રે લોલ..." - કવિ બોટાદકર "હજો હાથ કરતાલ ને ચિત્ત ચાનક..." - રાજેન્દ્ર શુક્લ "મારી આંખે કંકુના સૂરજ આથમ્યા..." - રાવજી પટેલ "ઘટમાં ઘોડા થનગને આતમ વીંઝે પાંખ..." - ઉમાશંકર જોશી "જનનીની જોડ સખી નહી જડે રે લોલ..." - કવિ બોટાદકર "હજો હાથ કરતાલ ને ચિત્ત ચાનક..." - રાજેન્દ્ર શુક્લ "મારી આંખે કંકુના સૂરજ આથમ્યા..." - રાવજી પટેલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) જીવન સંકેલી લેવું - રૂઢિપ્રયોગનો અર્થ જણાવો. જીવન કપરું થવું મૃત્યુ પામવું નવું જીવન મળ્યું જીવન વિતાવવું જીવન કપરું થવું મૃત્યુ પામવું નવું જીવન મળ્યું જીવન વિતાવવું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP