ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
'યુગમુર્તિ વાર્તાકાર' - તરીકેની કયા સાહિત્યકારની ઓળખ છે ?

રમણલાલ વ. દેસાઈ
ઝવેરચંદ મેઘાણી
શામળ
રમણભાઈ નીલકંઠ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ઊનાં રે પાણીના અદ્દભુત માછલાં, એમાં આસમાની ભેજ, એમાં આત્માના તેજ – ના સર્જક કોણ છે ?

વેણીભાઈ પુરોહિત
મનોજ ખંડેરિયા
પ્રભુલાલ દ્વિવેદી
બચુભાઈ શુક્લ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP