ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'યુગમુર્તિ વાર્તાકાર' - તરીકેની કયા સાહિત્યકારની ઓળખ છે ? રમણભાઈ નીલકંઠ ઝવેરચંદ મેઘાણી રમણલાલ વ. દેસાઈ શામળ રમણભાઈ નીલકંઠ ઝવેરચંદ મેઘાણી રમણલાલ વ. દેસાઈ શામળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતી ભાષામાં સૌપ્રથમ સોનેટ કાવ્યપ્રકારની રચના કયા કવિએ કરી હતી ? બાલમુકુંદ દવે ઉશનસ્ લાભશંકર ઠાકર બળવંતરાય ઠાકોર બાલમુકુંદ દવે ઉશનસ્ લાભશંકર ઠાકર બળવંતરાય ઠાકોર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેનામાંથી કયું ઉપનામ નરસિંહરાવ દિવેટિયાનું નથી ? જ્ઞાનલાલ નરકેસરી દૂરબીન શાણો જ્ઞાનલાલ નરકેસરી દૂરબીન શાણો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેની કાવ્યપંક્તિ અને કવિની જોડીઓમાં કઈ બંધબેસતી નથી ? "ઘટમાં ઘોડા થનગને આતમ વીંઝે પાંખ..." - ઉમાશંકર જોશી "જનનીની જોડ સખી નહી જડે રે લોલ..." - કવિ બોટાદકર "મારી આંખે કંકુના સૂરજ આથમ્યા..." - રાવજી પટેલ "હજો હાથ કરતાલ ને ચિત્ત ચાનક..." - રાજેન્દ્ર શુક્લ "ઘટમાં ઘોડા થનગને આતમ વીંઝે પાંખ..." - ઉમાશંકર જોશી "જનનીની જોડ સખી નહી જડે રે લોલ..." - કવિ બોટાદકર "મારી આંખે કંકુના સૂરજ આથમ્યા..." - રાવજી પટેલ "હજો હાથ કરતાલ ને ચિત્ત ચાનક..." - રાજેન્દ્ર શુક્લ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ડોલનશૈલીના કવિ કોને કહેવામાં આવે છે ? મુકુન્દરાય પટ્ટણી ડાહ્યાભાઈ દેરાસરી કવિ ન્હાનાલાલ હર્ષદ ત્રિવેદી મુકુન્દરાય પટ્ટણી ડાહ્યાભાઈ દેરાસરી કવિ ન્હાનાલાલ હર્ષદ ત્રિવેદી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) પત્રકારત્વનું ઉચ્ચ આદર્શ ગણાતું માસિક ‘વસંત’ કોણે શરૂ કર્યું હતું ? આનંદશંકર ધ્રુવ કેશવલાલ ધ્રુવ બાલાશંકર કંથારિયા ૨.વ. દેસાઈ આનંદશંકર ધ્રુવ કેશવલાલ ધ્રુવ બાલાશંકર કંથારિયા ૨.વ. દેસાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP