ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'યુગમુર્તિ વાર્તાકાર' - તરીકેની કયા સાહિત્યકારની ઓળખ છે ? રમણભાઈ નીલકંઠ શામળ રમણલાલ વ. દેસાઈ ઝવેરચંદ મેઘાણી રમણભાઈ નીલકંઠ શામળ રમણલાલ વ. દેસાઈ ઝવેરચંદ મેઘાણી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘કથ્યુ કથે તે શાનો કવિ’ એ ઉક્તિના રચિતાનું નામ જણાવો. દલપતરામ નર્મદ અખો શામળ દલપતરામ નર્મદ અખો શામળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) મીરાંબાઈ એ ___ રાજવંશના કુંવરી હતા. ચૌહાણ સિસોદિયા રાઠોડ કછવાહા ચૌહાણ સિસોદિયા રાઠોડ કછવાહા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘આજ રે સપનામાં’ લોકગીતમાં 'જટાળો’ શબ્દ કોના માટે વપરાયો છે ? નાયિકાના પતિ માટે નાયિકાના દિયર માટે નાયિકાના નણંદોઈ માટે ભગવાન શંકર માટે નાયિકાના પતિ માટે નાયિકાના દિયર માટે નાયિકાના નણંદોઈ માટે ભગવાન શંકર માટે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) રમણલાલ વસંતલાલ દેસાઈ કઈ કૃતિમાં 1857 સંગ્રામનાં વિપ્લવનું વર્ણન છે ? ભારેલો અગ્નિ ગ્રામ્યલક્ષ્મી દિવ્યચક્ષુ જયંત ભારેલો અગ્નિ ગ્રામ્યલક્ષ્મી દિવ્યચક્ષુ જયંત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) રામનારાયણ પાઠકે કયા ઉપનામથી નિબંધો લખ્યા છે ? દ્વિરેફ વાસુકિ શેષ સ્વૈરવિહારી દ્વિરેફ વાસુકિ શેષ સ્વૈરવિહારી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP