ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'ઇંધણા વીણવા ગૈ'તી મોરી સૈયર' ગીતના રચયિતા કવિ છે. સુરસિંહજી તખ્તસિંહજી ગોહિલ મોહનલાલ પટેલ મણિલાલ પટેલ રાજેન્દ્ર શાહ સુરસિંહજી તખ્તસિંહજી ગોહિલ મોહનલાલ પટેલ મણિલાલ પટેલ રાજેન્દ્ર શાહ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'તિલક કરતાં ત્રેપન થયાં, જપમાળાનાં નાકાં ગયાં' - આ પ્રસિદ્ધ પંક્તિના કવિ કોણ છે ? શામળ નરસિંહ મહેતા અખો પ્રેમાનંદ શામળ નરસિંહ મહેતા અખો પ્રેમાનંદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) કવિ દલપતરામનું જન્મ સ્થળ જણાવો. વઢવાણ શિનોઈ ડભોઈ સુરત વઢવાણ શિનોઈ ડભોઈ સુરત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) મુંબઈ રાજ્યમાં પ્રધાનપદે રહેનાર સાહિત્યકારનું નામ જણાવો. બળવંતરાય ઠાકોર કનૈયાલાલ મુનશી નવલરામ પંડ્યા ઈચ્છારામ દેસાઈ બળવંતરાય ઠાકોર કનૈયાલાલ મુનશી નવલરામ પંડ્યા ઈચ્છારામ દેસાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘મારૂ જીવન એ જ મારી વાણી' ગ્રંથના રચયિતા કોણ છે ? ગાંધીજી મહાદેવ દેસાઈ જયપ્રકાશ નારાયણ નારાયણ દેસાઈ ગાંધીજી મહાદેવ દેસાઈ જયપ્રકાશ નારાયણ નારાયણ દેસાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) "આજ આનંદ મારા અંગમાં ઊપન્યો, પરબ્રહ્મની મને ભાળ લાગી" આ પંક્તિના સર્જકનું નામ જણાવો. નરસિંહ મહેતા પ્રેમાનંદ શામળ અખો નરસિંહ મહેતા પ્રેમાનંદ શામળ અખો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP