ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'ઇંધણા વીણવા ગૈ'તી મોરી સૈયર' ગીતના રચયિતા કવિ છે. મણિલાલ પટેલ મોહનલાલ પટેલ રાજેન્દ્ર શાહ સુરસિંહજી તખ્તસિંહજી ગોહિલ મણિલાલ પટેલ મોહનલાલ પટેલ રાજેન્દ્ર શાહ સુરસિંહજી તખ્તસિંહજી ગોહિલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) માધવ રામાનુજે લખેલી નવલકથા 'પિંજરની આરપાર' કોના જીવન પર આધારિત છે ? ડૉ.સ્વામિનાથનના જીવન પર નેલ્સન મન્ડેલાના જીવન પર પ્રાણીવિદ્ રૂબિન ડેવિડના જીવન પર પક્ષીવિદ્ સલીમ અલીના જીવન પર ડૉ.સ્વામિનાથનના જીવન પર નેલ્સન મન્ડેલાના જીવન પર પ્રાણીવિદ્ રૂબિન ડેવિડના જીવન પર પક્ષીવિદ્ સલીમ અલીના જીવન પર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) મધ્યકાલીન ગુજરાતી સાહિત્યમાં કોના વિશે એવું કહેવાતું "રસ નિરૂપણમાં કોઈ કવિ તેમના પેંગડામાં પગ નાખી શકે તેમ નથી" ભાલણ પ્રેમાનંદ દયારામ નાકર ભાલણ પ્રેમાનંદ દયારામ નાકર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) બૌદ્ધ સાહિત્ય ___ ભાષામાં રચાયું છે. સંસ્કૃત પાલી માગધી પ્રાકૃત સંસ્કૃત પાલી માગધી પ્રાકૃત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) લેખક જયંત પંડ્યાએ કઈ સંસ્કૃત કૃતિનો સમશ્લોકી અનુવાદ કર્યો છે ? મેઘદૂત વિક્રમાશૌર્ય ઉપનિષદ ઋગ્વેદ મેઘદૂત વિક્રમાશૌર્ય ઉપનિષદ ઋગ્વેદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતી સાહિત્ય પરિષદના સ્થાપક કોણ હતા ? કનૈયાલાલ મુનશી રણજીતસિંહ ગાયકવાડ ગાંધીજી રણજિતરામ વાવાભાઇ કનૈયાલાલ મુનશી રણજીતસિંહ ગાયકવાડ ગાંધીજી રણજિતરામ વાવાભાઇ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP