ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
"સ્નેહરશ્મિ" તખલ્લુસ કયા ગુજરાતી સાહિત્યકારનું છે ?

ઝીણાભાઈ દેસાઈ
ત્રિભુવનદાસ લુહાર
ઉમાશંકર જોષી
મનુભાઈ પંચોળી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
'આપણો ઘડીક સંગ' કૃતિ કયા સાહિત્યકારની છે ?

ગોવર્ધનરામ ત્રિપાઠી
દિગીશ મહેતા
ગૌરીશંકર જોષી
કૃષ્ણલાલ શ્રીધરાણી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
નીચેનામાંથી કઈ રચના (ગરબો) વલ્લભ મેવાડાની નથી ?

કજોડાનો ગરબો
મા પાવા તે ગઢથી ઊતર્યા
અંબાજીના શણગારનો ગરબો
આનંદનો ગરબો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP