ગુજરાતી સાહિત્ય (Gujarati literature) "સ્નેહરશ્મિ" તખલ્લુસ કયા ગુજરાતી સાહિત્યકારનું છે ? ત્રિભુવનદાસ લુહાર ઝીણાભાઈ દેસાઈ ઉમાશંકર જોષી મનુભાઈ પંચોળી ત્રિભુવનદાસ લુહાર ઝીણાભાઈ દેસાઈ ઉમાશંકર જોષી મનુભાઈ પંચોળી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) કયા કાવ્યસ્વરૂપને દસમો વેદ કહ્યો છે ? મુક્તકને શ્લોકને સ્રોતને દુહાને મુક્તકને શ્લોકને સ્રોતને દુહાને ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘કૂંપળ ફૂટ્યાની વાત' કોની નવલકથા છે ? મહેન્દ્ર મેઘાણી રતિલાલ બોરીસાગર વર્ષા અડાલજા દિલીપ રાણપુરા મહેન્દ્ર મેઘાણી રતિલાલ બોરીસાગર વર્ષા અડાલજા દિલીપ રાણપુરા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ભવાઈમાં મોં આગળ શું રાખી અભિનેતા ગણેશનું પાત્ર ભજવે છે ? સુપડું પદડો થાળી વીંઝણો સુપડું પદડો થાળી વીંઝણો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતી સાહિત્યમાં આખ્યાનના પિતા તરીકે કોણ ઓળખાય છે ? વિશ્વનાથ પ્રેમાનંદ ભાલણ નાકર વિશ્વનાથ પ્રેમાનંદ ભાલણ નાકર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) મનુભાઈ પંચોળીને ગુજરાતી સાહિત્યમાં યોગદાન બદલ વિવિધ પુરસ્કાર એનાયત થયા.નીચે આપેલ પ્રથમ પુરસ્કાર સંદર્ભે કઈ જોડ યોગ્ય નથી ? મૂર્તિદેવી પુરસ્કાર-1955 સરસ્વતી સન્માન-1997 એક પણ નહીં દિલ્હી સાહિત્ય અકાદમી-1955 મૂર્તિદેવી પુરસ્કાર-1955 સરસ્વતી સન્માન-1997 એક પણ નહીં દિલ્હી સાહિત્ય અકાદમી-1955 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP