ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'સંઘર્ષકાળમાં ગુજરાત' પુસ્તક કઈ ઘટનાના આધારે લખાયેલ છે ? આયોધ્યા આંદોલન ભૂકંપ 2001 મોગલ આક્રમણ કટોકટી 1975 આયોધ્યા આંદોલન ભૂકંપ 2001 મોગલ આક્રમણ કટોકટી 1975 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતમાં સામાજિક સુધારાની ચળવળ દરમિયાન ઈ.સ. 1856માં સ્થપાયેલ વિધાપ્રકાશ સભાના મુખપત્ર ગુજરાત શાળાપત્રના તંત્રીનું નામ જણાવો. નવલરામ પંડ્યા નર્મદશંકર કરસનદાસ મૂળજી દુર્ગારામ મહેતા નવલરામ પંડ્યા નર્મદશંકર કરસનદાસ મૂળજી દુર્ગારામ મહેતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 11 મીથી 14મી સદી સુધીનો સાહિત્યનો યુગ કયા યુગ તરીકે ઓળખાય છે ? પ્રાગ-નરસિંહ યુગ સમન્વય યુગ સુધારક યુગ ભક્તિયુગ પ્રાગ-નરસિંહ યુગ સમન્વય યુગ સુધારક યુગ ભક્તિયુગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતી સાહિત્યમાં નીચેનામાંથી કયો કાવ્યપ્રકાર જાપાનીઝ કાવ્યપ્રકાર છે ? હાઈકુ ભડલીગીત સોનેટ મુક્તક હાઈકુ ભડલીગીત સોનેટ મુક્તક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'ભદ્રંભદ્ર' એ કોની જાણીતી કૃતિ છે ? ર.વ.દેસાઈ સુંદરમ્ રા.વિ.પાઠક રમણભાઈ નીલકંઠ ર.વ.દેસાઈ સુંદરમ્ રા.વિ.પાઠક રમણભાઈ નીલકંઠ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'કસુંબીનો રંગ' - કાવ્ય કયા કવિનું છે ? ઉમાશંકર ઝવેરચંદ મેઘાણી બાલમુકુંદ દવે સ્નેહરશ્મિ ઉમાશંકર ઝવેરચંદ મેઘાણી બાલમુકુંદ દવે સ્નેહરશ્મિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP