ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
'મધ્યકાલીન ગુજરાતી સાહિત્ય' માટે આ ગાળો કયો સમય સૂચવે છે ?

બારમી સદીથી પંદરમી સદી
પંદરમી સદીથી સત્તરમી સદી
સોળમી સદીથી અઢારમી સદી
અગિયારમી સદીથી પંદરમી સદી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ગુજરાત સાહિત્ય અકાદમી તરફથી તાજેતરમાં કયા લેખકને 'સાહિત્ય રત્ન' એવોર્ડ એનાયત કરવામાં આવ્યો ?

વિનોદ ભટ્ટ
ભાગ્યેજ જહા
રઘુવીર ચૌધરી
ગુણવંત શાહ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
અર્થશાસ્ત્રની ગાંધી દૃષ્ટિએ સમજૂતી આપતો ગ્રંથ ‘માનવ અર્થશાસ્ત્ર’ના રચયિતા કોણ છે ?

દલસુખભાઈ માલવિયા
વજુ કોટક
કરસનદાસ માણેક
નરહિર પરીખ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP