ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાત સાહિત્ય અકાદમી દ્વારા કયું માસિક બહાર પાડવામાં આવે છે ? શબ્દ સૃષ્ટિ પરબ સાહિત્ય સૃષ્ટિ ભાષા વૈભવ શબ્દ સૃષ્ટિ પરબ સાહિત્ય સૃષ્ટિ ભાષા વૈભવ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નિત્ય સેવા, નિત્ય કિર્તન - ઓચ્છવ નિરખવા, નંદકુમાર રે.... - આ પંક્તિનો અલંકાર ઓળખાવો. શબ્દાનુપ્રાસ ઉત્પ્રેક્ષા વર્ણાનુપ્રાસ ઉપમા શબ્દાનુપ્રાસ ઉત્પ્રેક્ષા વર્ણાનુપ્રાસ ઉપમા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) કનૈયાલાલ મુનશીના જીવન સાથે કઈ બાબત બંધબેસતી નથી ? બંધારણ સભાના ખરડા સમિતિના અધ્યક્ષ હતા. ભારતમાં વનમહોત્સવની શરૂઆત કરનારા ઉત્તરપ્રદેશ રાજ્યના રાજ્યપાલ તરીકે સેવા આપેલી છે. સોમનાથ મંદિરના જિર્ણોદ્ધાર કરવામાં વિશેષ યોગદાન બંધારણ સભાના ખરડા સમિતિના અધ્યક્ષ હતા. ભારતમાં વનમહોત્સવની શરૂઆત કરનારા ઉત્તરપ્રદેશ રાજ્યના રાજ્યપાલ તરીકે સેવા આપેલી છે. સોમનાથ મંદિરના જિર્ણોદ્ધાર કરવામાં વિશેષ યોગદાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'બાથટબમાં માછલી' ના લેખક કોણ છે ? મીનાક્ષી ઠાકર શરદ ઠાકર નિર્મિશ ઠાકર લાભશંકર ઠાકર મીનાક્ષી ઠાકર શરદ ઠાકર નિર્મિશ ઠાકર લાભશંકર ઠાકર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) સ્નેહી પરમારનું જન્મસ્થળ જણાવો. હરસોલ નાકોડા સનાળિયા ફોજીવાડા હરસોલ નાકોડા સનાળિયા ફોજીવાડા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગાંધીજીએ કયા લેખકને 'સવાઈ ગુજરાતી' તરીકે ઓળખાવ્યા હતા ? મહાદેવ દેસાઈ કાકાસાહેબ કાલેલકર સ્વામી આનંદ ઈન્દુલાલ યાજ્ઞિક મહાદેવ દેસાઈ કાકાસાહેબ કાલેલકર સ્વામી આનંદ ઈન્દુલાલ યાજ્ઞિક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP