ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
કનૈયાલાલ મુનશીના જીવન સાથે કઈ બાબત બંધબેસતી નથી ?

ભારતમાં વનમહોત્સવની શરૂઆત કરનારા
સોમનાથ મંદિરના જિર્ણોદ્ધાર કરવામાં વિશેષ યોગદાન
ઉત્તરપ્રદેશ રાજ્યના રાજ્યપાલ તરીકે સેવા આપેલી છે.
બંધારણ સભાના ખરડા સમિતિના અધ્યક્ષ હતા.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
“સાધનાની આરાધના' વાર્તાસંગ્રહ કોનો છે ?

જોસેફ મેકવાન
કરસનદાસ માણેક
ઉમાશંકર જોશી
નિરંજન ત્રિવેદી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
‘માનવતાની મહેક’ નિબંધસંગ્રહ કોનો છે ?

મોહમ્મદ માકંદ
કૃષ્ણલાલ શ્રીધરાણી
પન્ના નાયક
કુમારપાળ દેસાઈ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP