ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
કયા સાહિત્યકારે 'પરિક્રમા નર્મદા મૈયાની' પુસ્તક દ્વારા ગુજરાતી-પ્રવાસ સાહિત્યમાં નોંધપાત્ર પ્રદાન કર્યું છે ?

ધ્રુવ ભટ્ટ
મધુરાય
અમૃતલાલ વેગડ
રઘુવીર ચૌધરી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ગાંધીયુગમાં થઈ ગયેલ કવિ બેલડી કઈ ?

સુંદરમ્ - ઉમાશંકર
ઉમાશંકર - પ્રહલાદ પારેખ
ન્હાનાલાલ - રા.વિ.પાઠક
સુંદરમ્ - બ. ક. ઠાકોર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
અર્થશાસ્ત્રની ગાંધી દૃષ્ટિએ સમજૂતી આપતો ગ્રંથ ‘માનવ અર્થશાસ્ત્ર’ના રચયિતા કોણ છે ?

નરહિર પરીખ
દલસુખભાઈ માલવિયા
વજુ કોટક
કરસનદાસ માણેક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP