ગુજરાતી સાહિત્ય (Gujarati literature) કુમાર સામયિકના તંત્રી કોણ છે ? રઘુવીર ચૌધરી ધીરુ પરીખ કુમારપાળ દેસાઈ ચંદ્રકાન્ત શેઠ રઘુવીર ચૌધરી ધીરુ પરીખ કુમારપાળ દેસાઈ ચંદ્રકાન્ત શેઠ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) કયા સાહિત્યકારે 'પરિક્રમા નર્મદા મૈયાની' પુસ્તક દ્વારા ગુજરાતી-પ્રવાસ સાહિત્યમાં નોંધપાત્ર પ્રદાન કર્યું છે ? ધ્રુવ ભટ્ટ મધુરાય અમૃતલાલ વેગડ રઘુવીર ચૌધરી ધ્રુવ ભટ્ટ મધુરાય અમૃતલાલ વેગડ રઘુવીર ચૌધરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગાંધીયુગમાં થઈ ગયેલ કવિ બેલડી કઈ ? સુંદરમ્ - ઉમાશંકર ઉમાશંકર - પ્રહલાદ પારેખ ન્હાનાલાલ - રા.વિ.પાઠક સુંદરમ્ - બ. ક. ઠાકોર સુંદરમ્ - ઉમાશંકર ઉમાશંકર - પ્રહલાદ પારેખ ન્હાનાલાલ - રા.વિ.પાઠક સુંદરમ્ - બ. ક. ઠાકોર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) અર્થશાસ્ત્રની ગાંધી દૃષ્ટિએ સમજૂતી આપતો ગ્રંથ ‘માનવ અર્થશાસ્ત્ર’ના રચયિતા કોણ છે ? નરહિર પરીખ દલસુખભાઈ માલવિયા વજુ કોટક કરસનદાસ માણેક નરહિર પરીખ દલસુખભાઈ માલવિયા વજુ કોટક કરસનદાસ માણેક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘ચારણ કન્યા’ કાવ્યના કવિ કોણ છે ? ઝવેરચંદ મેઘાણી દુલા ભાયા કાગ રમેશ પારેખ જયંત પાઠક ઝવેરચંદ મેઘાણી દુલા ભાયા કાગ રમેશ પારેખ જયંત પાઠક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) "ફાર્બસ ગુજરાતી સભા" ત્રિમાસિક પત્રનું પ્રકાશન કયા વર્ષથી શરૂ થયું હતું ? ઈ.સ. 1932 ઈ.સ. 1965 ઈ.સ. 1865 ઈ.સ. 1832 ઈ.સ. 1932 ઈ.સ. 1965 ઈ.સ. 1865 ઈ.સ. 1832 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP