ગુજરાતી સાહિત્ય (Gujarati literature) કુમાર સામયિકના તંત્રી કોણ છે ? કુમારપાળ દેસાઈ ચંદ્રકાન્ત શેઠ ધીરુ પરીખ રઘુવીર ચૌધરી કુમારપાળ દેસાઈ ચંદ્રકાન્ત શેઠ ધીરુ પરીખ રઘુવીર ચૌધરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચે દર્શાવેલ જોડકાં યોગ્ય રીતે જોડો.a). 'જનનીની જોડ સખી નહી જડે રે લોલ'b) 'યા હોમ કરીને પડો ફતેહ છે આગે' c) 'વાગે છે રે વાગે છે વૃંદાવનમાં મોરલી વાગે છે'd) 'પાન લીલું જોયું ને તમે યાદ આવ્યા'1. મીરાં 2. હરીન્દ્ર દવે 3. બોટાદકર 4. નર્મદ a-3, b-4, c-1, d-2 a-2, b-4, c-3, d-1 a-1, b-4, c-2, d-3 a-4, b-3, c-1, d-2 a-3, b-4, c-1, d-2 a-2, b-4, c-3, d-1 a-1, b-4, c-2, d-3 a-4, b-3, c-1, d-2 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) શ્યામ સાધુનો પ્રથમ ગઝલસંગ્રહ ‘યાયાવરી’ કયા વર્ષે બહાર પડ્યો હતો ? 1971 1973 1974 1972 1971 1973 1974 1972 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતીમાં સૌ પ્રથમ પ્રકાશિત થયેલ આત્મકથાનું નામ શું છે ? સત્યના પ્રયોગો મારી હકીકત મારા અનુભવો થોડાં આંસુ થોડાં ફૂલ સત્યના પ્રયોગો મારી હકીકત મારા અનુભવો થોડાં આંસુ થોડાં ફૂલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગોવર્ધનરામ ત્રિપાઠી રચિત સરસ્વતીચંદ્રનો ક્યો ભાગ કલ્યાણગ્રામની યોજના અને લોકકલ્યાણના આદર્શને રજૂ કરે છે ? ભાગ-4 ભાગ-2 ભાગ-3 ભાગ-1 ભાગ-4 ભાગ-2 ભાગ-3 ભાગ-1 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગોવર્ધનરામ, નરસિંહરાવ, આનંદશંકર વગેરે જેવા દિગ્ગજ સાહિત્યકારોથી વિભૂષિત 1880 થી 1920 સુધીના સમયપટ કયા નામથી ઓળખાવાયો છે ? સાહિત્ય યુગ મૂર્ધન્ય યુગ પ્રહરી યુગ પંડિત યુગ સાહિત્ય યુગ મૂર્ધન્ય યુગ પ્રહરી યુગ પંડિત યુગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP