ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'શર્વિલક' નાટકના લેખકનું નામ જણાવો. રસિકલાલ પરીખ હરીન્દ્ર દવે જગદીશ જોશી મોહન પરમાર રસિકલાલ પરીખ હરીન્દ્ર દવે જગદીશ જોશી મોહન પરમાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) કઈ સાહિત્યિક કૃતિમાં મુંજ, તૈલપ, મૃણાલવતી વગેરે પાત્રો છે ? ગુજરાતનો નાથ ચૌલાદેવી જય સોમનાથ પૃથિવીવલ્લભ ગુજરાતનો નાથ ચૌલાદેવી જય સોમનાથ પૃથિવીવલ્લભ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'મરણોત્તર' લઘુનવલના લેખક કોણ છે ? સુરેશ દલાલ રમણલાલ જોશી સુરેશ જોષી રમણભાઈ નીલકંઠ સુરેશ દલાલ રમણલાલ જોશી સુરેશ જોષી રમણભાઈ નીલકંઠ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'રસિકવલ્લભ' કયા કવિની કૃતિ છે ? પ્રેમાનંદ દયારામ ભોજો શામળ પ્રેમાનંદ દયારામ ભોજો શામળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'ખમ્મા વીરાને જાઉં વારણે રે લોલ' ની રચના કોણે કરી છે ? કવિ નાનાલાલ કવિ હરીન્દ્ર દવે કવિ ઝવેરચંદ મેઘાણી કવિ બોટાદકર કવિ નાનાલાલ કવિ હરીન્દ્ર દવે કવિ ઝવેરચંદ મેઘાણી કવિ બોટાદકર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) મીરાંબાઈની કઈ રચનાઓ ખ્યાતનામ છે ? ગરબા દુહા ગરબી પદો ગરબા દુહા ગરબી પદો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP