ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'શર્વિલક' નાટકના લેખકનું નામ જણાવો. મોહન પરમાર જગદીશ જોશી રસિકલાલ પરીખ હરીન્દ્ર દવે મોહન પરમાર જગદીશ જોશી રસિકલાલ પરીખ હરીન્દ્ર દવે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) કવિ બ.ક.ઠાકોરનો જન્મ ક્યાં થયો હતો ? અંકલેશ્વર વાપી ભરૂચ સુરત અંકલેશ્વર વાપી ભરૂચ સુરત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) વર્ષ 2020 માં ગુજરાતના કયા સાહિત્યકારને પદ્મશ્રી એવોર્ડ આપવામાં આવ્યો ? કુમારપાળ દેસાઈ જોરાવરસિંહ જાદવ ગુણવંત શાહ શાહબુદ્દીન રાઠોડ કુમારપાળ દેસાઈ જોરાવરસિંહ જાદવ ગુણવંત શાહ શાહબુદ્દીન રાઠોડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ચકોર (બંસી વર્મા) ગુજરાતીના જાણીતા ___ છે. કાર્ટૂનિસ્ટ નૃત્યકાર ચિત્રકાર શિલ્પકાર કાર્ટૂનિસ્ટ નૃત્યકાર ચિત્રકાર શિલ્પકાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘કસુંબીનો રંગ’ના કવિ કોણ ? ખોડીદાસ પરમાર જયમલ્લ પરમાર ઝવેરચંદ મેઘાણી જોરાવરસિંહ્ જાદવ ખોડીદાસ પરમાર જયમલ્લ પરમાર ઝવેરચંદ મેઘાણી જોરાવરસિંહ્ જાદવ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) સપ્ટેમ્બર 2018 માં અવસાન પામેલ ગુજરાતી મહાનુભાવ શ્રી ભગવતીકુમાર શર્માના સંબંધમાં નીચેનામાંથી કયું સાચું નથી ? તેઓને સાહિત્ય અકાદમી દિલ્હીનો પુરસ્કાર મળેલ હતો. તેઓએ 'અસૂર્યલોક' નામની ગુજરાતી ભાષામાં નવલકથા લખી છે. તેઓનો જન્મ રાજકોટના વૈષ્ણવ પરિવારમાં થયો હતો. તેઓ એક સારા પત્રકાર પણ હતા. તેઓને સાહિત્ય અકાદમી દિલ્હીનો પુરસ્કાર મળેલ હતો. તેઓએ 'અસૂર્યલોક' નામની ગુજરાતી ભાષામાં નવલકથા લખી છે. તેઓનો જન્મ રાજકોટના વૈષ્ણવ પરિવારમાં થયો હતો. તેઓ એક સારા પત્રકાર પણ હતા. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP