ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
11 મીથી 14મી સદી સુધીનો સાહિત્યનો યુગ કયા યુગ તરીકે ઓળખાય છે ?

સુધારક યુગ
પ્રાગ-નરસિંહ યુગ
ભક્તિયુગ
સમન્વય યુગ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
'જાગીને જુએ તો જગત દીસે નહીં, બ્રહ્મ લટકા કરે બ્રહ્મ પાસે'- પ્રભાતિયાંની રચના કોણે કરી ?

હરીન્દ્ર દવે
ભાલણ
રમેશ પારેખ
નરસિંહ મહેતા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
‘બિલ્લો ટિલ્લો ટચ’ અને ‘જામ ભણીની જાત્રા’ કોની આત્મકથા છે ?

કુમારપાળ દેસાઈ
મોહમ્મદ માંકડ
ઉર્વિશ કોઠારી
ગુણવંત શાહ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP