ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'શર્વિલક' નાટકના લેખકનું નામ જણાવો. જગદીશ જોશી રસિકલાલ પરીખ હરીન્દ્ર દવે મોહન પરમાર જગદીશ જોશી રસિકલાલ પરીખ હરીન્દ્ર દવે મોહન પરમાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) અલાઉદ્દીન ખિલજીએ પાટણને ભાંગ્યા બાદ પાટણના મહત્ત્વ અને જાહોજલાલીનો અસ્ત એ ગાયના જોઈને કવિએ ઉચ્ચારણ કર્યું કે, “પાટણપુરી પુરાણ હાલ તુજ હાલ જ આવા’’ આ કવિવરનું નામ જણાવો. કવિ ન્હાનાલાલ નરસિંહરાવ દિવેટીયા ગોવર્ધનરામ ત્રિપાઠી કનૈયાલાલ મુનશી કવિ ન્હાનાલાલ નરસિંહરાવ દિવેટીયા ગોવર્ધનરામ ત્રિપાઠી કનૈયાલાલ મુનશી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) બિરજુ મહારાજ ક્યાં નૃત્ય સાથે સંકળાયેલા છે ? મણીપુરી ભરત નાટ્યમ કથ્થક ફૂચિપુડી મણીપુરી ભરત નાટ્યમ કથ્થક ફૂચિપુડી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેના પૈકી કયું તત્પુરુષ સમાસનું ઉદાહરણ છે? કચ્છઅંજાર ચોતરફ રંગભૂમિ યથાશક્તિ કચ્છઅંજાર ચોતરફ રંગભૂમિ યથાશક્તિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ' છાયાં એટલાં છાપરાં ને ચાળ્યાં ઘર; ભોજો ભગત તો એમ ભણે, જે વાંઢા એટલા વર' પંક્તિના સર્જકનું નામ જણાવો. કવિ દયારામ પ્રેમાનંદ રણજિતરામ મહેતા કવિ દલપતરામ કવિ દયારામ પ્રેમાનંદ રણજિતરામ મહેતા કવિ દલપતરામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'લીલુડી ધરતી' નવલકથાના લેખક કોણ છે ? પન્નાલાલ પટેલ ચુનીલાલ મડિયા ર.વ.દેસાઈ ધૂમકેતુ પન્નાલાલ પટેલ ચુનીલાલ મડિયા ર.વ.દેસાઈ ધૂમકેતુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP