ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'માનવીની ભવાઈ' નવલકથાના લેખક કોણ છે ? પ્રેમાનંદ ઉમાશંકર જોશી કાકા કાલેલકર પન્નાલાલ પટેલ પ્રેમાનંદ ઉમાશંકર જોશી કાકા કાલેલકર પન્નાલાલ પટેલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘ગુર્જર ભાષા’ શબ્દ સૌપ્રથમ ગુજરાતી ભાષા માટે કોણે પ્રયોજ્યો ? દયારામ અખો શામળ ભાલણ દયારામ અખો શામળ ભાલણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'અભિયાન' નામનું સાપ્તાહિક કોણ ચલાવે છે ? ચંદ્રકાન્ત ટોપીવાળા ભૂપત વડોદરિયા ધીરુભાઈ પારેખ ભાગ્યેશ ઝા ચંદ્રકાન્ત ટોપીવાળા ભૂપત વડોદરિયા ધીરુભાઈ પારેખ ભાગ્યેશ ઝા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘રખડુંનો કાગળ‘ નિબંધસંગ્રહ કોનો છે ? પન્નાલાલ પટેલ જયંત પાઠક મહેન્દ્રસિંહ પરમાર અરવિંદ પંડ્યા પન્નાલાલ પટેલ જયંત પાઠક મહેન્દ્રસિંહ પરમાર અરવિંદ પંડ્યા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) કવિશ્રી 'સુન્દરમ્' નું નામ જણાવો ? ત્રિકમલાલ પંચાલ ત્રિભોલનદાસ લુહાર રાજેન્દ્ર શુક્લ પન્નાલાલ પટેલ ત્રિકમલાલ પંચાલ ત્રિભોલનદાસ લુહાર રાજેન્દ્ર શુક્લ પન્નાલાલ પટેલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) બેસી ખાટે પિયરઘરમાં જિંદગી જોઈ સારી. - આ પંક્તિનો છંદ જણાવો. શીખરીણી શાર્દૂલવિક્રીડિત પૃથ્વી મંદાક્રાન્તા શીખરીણી શાર્દૂલવિક્રીડિત પૃથ્વી મંદાક્રાન્તા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP