ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'માનવીની ભવાઈ' નવલકથાના લેખક કોણ છે ? કાકા કાલેલકર ઉમાશંકર જોશી પન્નાલાલ પટેલ પ્રેમાનંદ કાકા કાલેલકર ઉમાશંકર જોશી પન્નાલાલ પટેલ પ્રેમાનંદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘વેઈટિંગ ફોરગોદો’ નાટકનો ગુજરાતીમાં અનુવાદ કોણે કર્યો ? શિરીષ પંચાલ બળવંત જાની ૨વીન્દ્ર ઠાકોર સુમન શાહ શિરીષ પંચાલ બળવંત જાની ૨વીન્દ્ર ઠાકોર સુમન શાહ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'હૃદયના શુદ્ધ પ્રેમીને, નિગમના જ્ઞાન ઓછાં છે' - આ પ્રસિદ્ધ નાટયગીતના રચયિતા કોણ હતા ? પ્રભુલાલ દ્વિવેદી અવિનાશ વ્યાસ ઈન્દુલાલ ગાંધી વલ્લભ ભટ્ટ પ્રભુલાલ દ્વિવેદી અવિનાશ વ્યાસ ઈન્દુલાલ ગાંધી વલ્લભ ભટ્ટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘ત્યાગ ટકે રે ન વૈરાગ્ય વિના, કરીએ કોટિ ઉપાયજી' રચના કોની છે ? નિષ્કુલાનંદજી સહજાનંદ બ્રહ્માનંદજી રામદાસ નિષ્કુલાનંદજી સહજાનંદ બ્રહ્માનંદજી રામદાસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નાટક કલાકાર જયશંકર 'સુંદરી' ઉપનામ કયા નાટકથી મળ્યું હતું ? વીણાવેલી સ્વર્ગસુંદરી રૂપસુંદરી સૌભાગ્યસુંદરી વીણાવેલી સ્વર્ગસુંદરી રૂપસુંદરી સૌભાગ્યસુંદરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘ચારણ કન્યા’ કાવ્યના કવિ કોણ છે ? જયંત પાઠક ઝવેરચંદ મેઘાણી રમેશ પારેખ દુલા ભાયા કાગ જયંત પાઠક ઝવેરચંદ મેઘાણી રમેશ પારેખ દુલા ભાયા કાગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP