ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'માનવીની ભવાઈ' નવલકથાના લેખક કોણ છે ? પન્નાલાલ પટેલ કાકા કાલેલકર પ્રેમાનંદ ઉમાશંકર જોશી પન્નાલાલ પટેલ કાકા કાલેલકર પ્રેમાનંદ ઉમાશંકર જોશી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) સંતશ્રી કબીર દલિત સાહિત્ય એવોર્ડ તરીકે કેટલી રકમ એવોર્ડ રૂપે એનાયત કરવામાં આવે છે ? ૱ 2.00 લાખ ૱ 50 હજાર ૱ 1.00 લાખ ૱ 3.00 લાખ ૱ 2.00 લાખ ૱ 50 હજાર ૱ 1.00 લાખ ૱ 3.00 લાખ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) આખ્યાનના પિતા તરીકે કોણ ઓળખાય છે ? પ્રેમાનંદ અખો નરસિંહ મહેતા ભાલણ પ્રેમાનંદ અખો નરસિંહ મહેતા ભાલણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'સિદ્ધહેમશબ્દાનુશાસન' શાનો ગ્રંથ છે ? કાવ્યશાસ્ત્ર દંડનીતિ રાજનીતિ વ્યાકરણ કાવ્યશાસ્ત્ર દંડનીતિ રાજનીતિ વ્યાકરણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) કયા સાહિત્યકારે કાકાસાહેબ કાલેલકરની સાથે હિમાલય યાત્રા કરી હતી ? સુરેશ ભટ્ટ સ્વામી આનંદ ધ્રુવશંકર આનંદ સુરેશ જોષી સુરેશ ભટ્ટ સ્વામી આનંદ ધ્રુવશંકર આનંદ સુરેશ જોષી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) હસમુખ પાઠકે જાપાની નાટક ‘ટ્વિ્નાઈટ’નો અનુવાદ કયા નામે કર્યો છે ? સારસીનો સ્નેહ રાત્રિ પછિનો દિવસ મધ્યરાત્રીનો પ્રેમ મધરાતી રાત સારસીનો સ્નેહ રાત્રિ પછિનો દિવસ મધ્યરાત્રીનો પ્રેમ મધરાતી રાત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP