ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
'આંખ આ ધન્ય છે' કાવ્યસંગ્રહના લેખકનું નામ જણાવો.

વિનોદ જોશી
નરેન્દ્ર મોદી
હર્ષ બ્રહ્મભટ્ટ
રાજેન્દ્ર શુકલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
નીચેનામાંથી કયું કાવ્ય મીરાંબાઈનું નથી ?

મેરે તો ગિરિધર ગોપાલ
માધવ ક્યાંય નથી મધુવનમાં
મુખડાની માયા લાગી રે
મને ચાકર રાખોજી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
1923માં ‘રંગભૂમિ’ નામનું ત્રૈમાસિક કોણે પ્રગટ કર્યું ?

અમિત ઠક્કર
નૃસિંહ વિભાકર
ત્રિભુવનદાસ ગજ્જર
અનિકેત ખાંડેકર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP