ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ગુજરાતની સંસ્કૃતિ અને સાહિત્યક પરંપરામાં તાંબાની માણ પર વીંટીઓને રણકતો તાલ અને બુલંદ કંઠમાથી ગવાતા આખ્યાનની ગુજરાતી પરંપરા ચાલુ રાખનારા પૈકી નીચેનામાંથી કોણ સાચા નથી ?

લલ્લુરામ વ્યાસ
ધાર્મિકલાલ પંડ્યા
પ્રેમાનંદ
ડૉ.નિરંજન રાજગુરૂ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
વાર્તાકાર તેમજ નવલકથાકાર પ્રફુલ્લ દવેની પ્રસિદ્ધ કૃતિનું નામ જણાવો.

તરંગીનું સ્વપ્ન
તહોમતનામું
આગંતુક
પરંપરા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
'સેહની' કયા ગુજરાતી સાહિત્યકારનું ઉપનામ છે ?

નટવરલાલ કુબેરદાસ પંડ્યા
બળવંતરાય ક. ઠાકોર
ગૌરીશંકર ગોવર્ધનરામ જોષી
રતિલાલ રૂપાવળા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
"શીલ વિનાની વિદ્યાએ વાંઝણી વિદ્યા છે." - આ વિધાન કોનું છે ?

મણિલાલ દ્વિવેદી
મકરંદ દવે
નાનાભાઈ ભટ્ટ
શ્યામ સાધુ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP