ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'જ્યોતિપુંજ' પુસ્તકના લેખક કોણ છે ? નરેન્દ્ર મોદી મનહર મોદી સોમભાઈ મોદી ચિનુ મોદી નરેન્દ્ર મોદી મનહર મોદી સોમભાઈ મોદી ચિનુ મોદી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) લાલપીળું શબ્દ નો સમાસ જણાવો.. દ્વંદ્વ તત્પુરુષ મધ્યમપદલોપી બહુવ્રીહી દ્વંદ્વ તત્પુરુષ મધ્યમપદલોપી બહુવ્રીહી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેનામાંથી કયું જોડકું ખોટું છે ? ધરા ગુર્જરી - ચંદ્રવદન ચી. મહેતા જીગર અને અમી - ચુનીલાલ શાહ પીઠીનું પડીકું - ઝવેરચંદ મેઘાણી મેના ગુર્જરી - રસિકલાલ ધરા ગુર્જરી - ચંદ્રવદન ચી. મહેતા જીગર અને અમી - ચુનીલાલ શાહ પીઠીનું પડીકું - ઝવેરચંદ મેઘાણી મેના ગુર્જરી - રસિકલાલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'પરબ' સામયિકના તંત્રી કોણ છે ? યશવંત શુકલ કીર્તીદા શાહ યોગેશ જોષી અજયસિંહ ચૌહાણ યશવંત શુકલ કીર્તીદા શાહ યોગેશ જોષી અજયસિંહ ચૌહાણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નરસિંહ મહેતાના પદ ___ નામે પ્રસિદ્ધ થયાં છે. ઝૂલણા ચાબખા પ્રભાતિયાં કાફી ઝૂલણા ચાબખા પ્રભાતિયાં કાફી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) "ફળો આવે છે, ત્યારે ડાળીઓ..." સુભાષિતના રચયિતા કોણ ? વેણીભાઈ પુરોહિત રા.વિ.પાઠક કુતુબ આઝાદ જલન માતરી વેણીભાઈ પુરોહિત રા.વિ.પાઠક કુતુબ આઝાદ જલન માતરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP