ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'જ્યોતિપુંજ' પુસ્તકના લેખક કોણ છે ? નરેન્દ્ર મોદી મનહર મોદી ચિનુ મોદી સોમભાઈ મોદી નરેન્દ્ર મોદી મનહર મોદી ચિનુ મોદી સોમભાઈ મોદી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) સાહિત્યકાર અને તખલ્લુસ સંદર્ભે નીચેનામાંથી કઈ જોડ યોગ્ય રીતે જોડાયેલ નથી ? ‘સરોદ’ ગાફિલ - મનુભાઈ ત્રિવેદી જયભીખુ - બાલાભાઈ દેસાઇ ગોળમટોળ શર્મા - કંચનલાલ શર્મા સુહાસી - ચંદ્રવદન બૂચ ‘સરોદ’ ગાફિલ - મનુભાઈ ત્રિવેદી જયભીખુ - બાલાભાઈ દેસાઇ ગોળમટોળ શર્મા - કંચનલાલ શર્મા સુહાસી - ચંદ્રવદન બૂચ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) સમાધિ સંદર્ભે નીચેનામાંથી કઈ જોડ બંધબેસતી નથી ? આપાદાના-ચલાલા જાહેર પીર-ઉનાવા દેવાભગત-ભાણવડ નથુરામ શર્મા-બીલખા આપાદાના-ચલાલા જાહેર પીર-ઉનાવા દેવાભગત-ભાણવડ નથુરામ શર્મા-બીલખા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ઊગે છે સુરખી ભરી, રવિ મૃદુ હેમંતનો પૂર્વમાં - આ પંક્તિ નો છંદ જણાવો. પૃથ્વી શાર્દૂલવિક્રીડિત મંદાક્રાન્તા અનુષ્ટુપ પૃથ્વી શાર્દૂલવિક્રીડિત મંદાક્રાન્તા અનુષ્ટુપ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) સત્યના પ્રયોગ આત્મકથા કયા સર્જક પાસેથી પ્રાપ્ત થાય છે ? કાકાસાહેબ મુનશી રા.વિ. પાઠક ગાંધીજી કાકાસાહેબ મુનશી રા.વિ. પાઠક ગાંધીજી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ફિલ્મ અને દિગ્દર્શક સંદર્ભે કઈ જોડ યોગ્ય નથી ? માનવીની ભવાઈ-પન્નાલાલ પટેલ મહિયરની ચૂંદડી-વિભાકર મહેતા કાશીનો દીકરો-કાંતિ મડિયા ભવની ભવાઈ-કેતન મહેતા માનવીની ભવાઈ-પન્નાલાલ પટેલ મહિયરની ચૂંદડી-વિભાકર મહેતા કાશીનો દીકરો-કાંતિ મડિયા ભવની ભવાઈ-કેતન મહેતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP