ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
‘રસની બાબતમાં કોઈપણ ગુજરાતી એના પેંગડામાં પગ ઘાલે એવો નથી.’ પ્રેમાનંદ માટે કોણે કહ્યું ?

પન્નાલાલ પટેલ
રામનારાયણ પાઠક
ઉમાશંકર જોષી
નવલરામ પંડ્યા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ટકે શેર ભાજી, ટકે શેર ખાજા - આ કહેવતનો અર્થ આપો.

ભાજી અને મૂળા બરાબર હોવા
સારૂં નરસું સૌ સરખું હોવું
કોઈને કામ આવવું
બધાની દરકાર કરવી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP