ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'જ્યોતિપુંજ' પુસ્તકના લેખક કોણ છે ? મનહર મોદી ચિનુ મોદી સોમભાઈ મોદી નરેન્દ્ર મોદી મનહર મોદી ચિનુ મોદી સોમભાઈ મોદી નરેન્દ્ર મોદી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) કવિ નાનાલાલનો જન્મ ક્યાં થયો હતો ? ભાવનગરમાં સુરતમાં વડોદરામાં અમદાવાદમાં ભાવનગરમાં સુરતમાં વડોદરામાં અમદાવાદમાં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) બાલમુકુન્દ દવે કયું આખ્યાન લખી સર્જનની શરૂઆત કરી હતી ? ચંદ્રહાસ આખ્યાન નવાખ્યાન ધ્રુવાખ્યાન તીર્થાખ્યાન ચંદ્રહાસ આખ્યાન નવાખ્યાન ધ્રુવાખ્યાન તીર્થાખ્યાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) જ્ઞાનીઓએ રચેલા ગ્રંથોને સમજવામાં જે ગેરસમજ કરી છે એને નરસિંહ મહેતા શું કહીને હસી કાઢે છે ? અંધશ્રદ્ધા પાખંડ ગોટાળો ગરબડ અંધશ્રદ્ધા પાખંડ ગોટાળો ગરબડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેના પૈકી રમણભાઈ નીલકંઠની હાસ્યનવલ કઈ છે ? અમે બધાં દ્રોણાચાર્યનું સિંહાસન ભદ્રંભદ્ર રાઈનો પર્વત અમે બધાં દ્રોણાચાર્યનું સિંહાસન ભદ્રંભદ્ર રાઈનો પર્વત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) જ્યોતીન્દ્ર દવે એ ‘અમે બધાં’ હાસ્યસભર નવલકથા કોની સાથે મળી લખી હતી ? ભોળાભાઈ પટેલ નવલરામ ત્રિવેદી ગૌરીશંકર જોષી ધનસુખલાલ મહેતા ભોળાભાઈ પટેલ નવલરામ ત્રિવેદી ગૌરીશંકર જોષી ધનસુખલાલ મહેતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP