ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
‘તમે ઉકેલો ભેદ' નામનો કાવ્યસંગ્રહ કોણે આપ્યો છે ?

રમણિક સોમેશ્વર
રમણિક અરાલવાળા
મોહનલાલ પટેલ
મોહનલાલ પરમાર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
પન્નાલાલ પટેલની નવલકથા 'માનવીની ભવાઈ' ને કોણે ખેતી અને પ્રેમનું મહાકાવ્ય કહ્યું છે ?

કે. કા. શાસ્ત્રી
ઉમાશંકર જોષી
ધૂમકેતુ
ઉશનશ્

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
સચિત્ર પોથીની પટ્ટીકાં પર ચિતારાઓ દ્વારા થયેલું ચિત્રણ શું કહેવાય ?

કામાંગારી ચિત્રો
ધરાબંધી ચિત્રો
ચોપાટડી
પાટલી ચિત્રો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP