ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'સૉનેટ' કાવ્યમાં કેટલી પંક્તિ હોય છે ? પંદર ચૌદ બાર તેર પંદર ચૌદ બાર તેર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતી સાહિત્યમાં ઊર્મિકાવ્યના પિતા કોને ગણવામાં આવે છે ? કલાપી ન્હાનાલાલ નરસિંહરાવ દિવેટીયા સુંદરમ્ કલાપી ન્હાનાલાલ નરસિંહરાવ દિવેટીયા સુંદરમ્ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) આધ્યાત્મિક પિપાસા સંતોષવા મોંઘાદાટ પુસ્તકોને બદલે સસ્તાં પુસ્તકો મળે અને વિવિધ સાહિત્યની ગુજરાતી ભાષામાં પરબો માંડનાર સન્યાસી, લેખક, પ્રકાશક અને પુસ્તક વિક્રેતા કોણ હતા ? મનુ સૂબેદાર ભિક્ષુ આનંદ વિજયગુપ્ત મૌર્ય એચ.એમ.પટેલ મનુ સૂબેદાર ભિક્ષુ આનંદ વિજયગુપ્ત મૌર્ય એચ.એમ.પટેલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) પન્નાલાલ પટેલની નવલકથા 'માનવીની ભવાઈ' ને કોણે ખેતી અને પ્રેમનું મહાકાવ્ય કહ્યું છે ? ધૂમકેતુ કે. કા. શાસ્ત્રી ઉશનશ્ ઉમાશંકર જોષી ધૂમકેતુ કે. કા. શાસ્ત્રી ઉશનશ્ ઉમાશંકર જોષી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) વાર્તાસંગ્રહ 'વિશ્રંભકથા'ના લેખિકા કોણ છે ? ધીરુબેન પટેલ ઈલા આરબ મહેતા સરોજ પાઠક કુદનિકા કાપડિયા ધીરુબેન પટેલ ઈલા આરબ મહેતા સરોજ પાઠક કુદનિકા કાપડિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતમાં સૌ વર્ષ કરતાં વધુ જુનાં ગ્રંથાલયોને તેનાં સ્થળો સાથેની જોડીમાંથી અયોગ્ય જોડ પસંદ કરો. રાયચંદ દીપચંદ ગ્રંથાલય - ભરૂચ દેસાઈ નાનજી અને શેઠ ઝવેરશાહ હરજીવન ગ્રંથાલય - પોરબંદર સ્ટુઅર્ટ પબ્લિક લાઇબ્રેરી - વડોદરા લાંગ પુસ્તકાલય - રાજકોટ રાયચંદ દીપચંદ ગ્રંથાલય - ભરૂચ દેસાઈ નાનજી અને શેઠ ઝવેરશાહ હરજીવન ગ્રંથાલય - પોરબંદર સ્ટુઅર્ટ પબ્લિક લાઇબ્રેરી - વડોદરા લાંગ પુસ્તકાલય - રાજકોટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP