ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
દેવાસનો પાડો ___ છે.

નેપાળની પૌરાણિક રાજધાની
ઓશોની આત્મકથા
જૈન હસ્તપ્રત
આપેલ પૈકી કોઇ નહીં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
'માણસાઈના દીવા' પુસ્તકના લેખક કોણ છે ?

ઝવેરચંદ મેઘાણી
ઈશ્વર પેટલીકર
રવિશંકર મહારાજ
પન્નાલાલ પટેલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
આંગળિયાત, લક્ષ્મણની અગ્નિપરિક્ષા, મારી પરણેતર જેવી સફળ નવલકથાઓ આપનાર નવલકથાકાર કોણ છે ?

વર્ષા અડાલજા
પ્રવીણ દરજી
જોસેફ મેકવાન
ઈવા ડેવ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP