ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
'સ્મરણયાત્રા' એ કયા સર્જકની જાણીતી આત્મકથા છે ?

નરસિંહરાવ દિવેટીયા
ચંદ્રવદન સી. મહેતા
કાકાસાહેબ કાલેલકર
જયંત પાઠક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
નીચેનામાંથી રતિલાલ બોરીસાગરની કૃતિનું નામ જણાવો.

સંભવામિ યુગે યુગે
જ્યોતીન્દ્ર દવે
વિનોદની નજરે
ગોવિંદે માંડી ગોઠડી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ગુજરાત પ્રખ્યાત ભક્તકવિ દયારામના ચશ્મા, હસ્તપ્રત અને તંબૂર ___ માં આદરપૂર્વક જાળવી રાખવામાં આવ્યા છે.

ચાંપાનેર
વડનગર
ડભોઇ
જુનાગઢ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP