ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'સ્મરણયાત્રા' એ કયા સર્જકની જાણીતી આત્મકથા છે ? જયંત પાઠક નરસિંહરાવ દિવેટીયા ચંદ્રવદન સી. મહેતા કાકાસાહેબ કાલેલકર જયંત પાઠક નરસિંહરાવ દિવેટીયા ચંદ્રવદન સી. મહેતા કાકાસાહેબ કાલેલકર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 1852માં શરૂ થયેલું કરસનદાસ મૂળજીનું સત્યપ્રકાશ 1861માં શેમાં ભેળવી દેવામાં આવ્યું ? રાસ્તેગોફતાર જ્ઞાનસાગર વિજ્ઞાન વિલાસ સૌરાષ્ટ્ર દર્પણ રાસ્તેગોફતાર જ્ઞાનસાગર વિજ્ઞાન વિલાસ સૌરાષ્ટ્ર દર્પણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) તિલક કરતાં ત્રેપન થયા, જપમાળાનાં નાકાં ગયા. આ પ્રસિદ્ધ પંક્તિના કવિ કોણ છે ? નારદ અખો મીરાબાઈ નરસિંહ મહેતા નારદ અખો મીરાબાઈ નરસિંહ મહેતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતી સાહિત્યમાં સૉનેટ કાવ્યની શરૂઆત કયા કવિએ કરી હતી ? ઉમાશંકર જોશી ઝવેરચંદ મેઘાણી ખબરદાર બળવંતરાય ઠાકોર ઉમાશંકર જોશી ઝવેરચંદ મેઘાણી ખબરદાર બળવંતરાય ઠાકોર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નાટ્ય કલાકાર જશવંત ઠાકોરનો જન્મ ક્યા થયો હતો ? અમદાવાદ ભરૂચ ખેડા સુરત અમદાવાદ ભરૂચ ખેડા સુરત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) કોણ જૂદું પડે છે ? નવલકથા સોનેટ ખંડકાવ્ય ગરબો નવલકથા સોનેટ ખંડકાવ્ય ગરબો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP