ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
'સ્મરણયાત્રા' એ કયા સર્જકની જાણીતી આત્મકથા છે ?

જયંત પાઠક
કાકાસાહેબ કાલેલકર
નરસિંહરાવ દિવેટીયા
ચંદ્રવદન સી. મહેતા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
કયા ગુજરાતી સાહિત્યકારને જ્ઞાનપીઠ એવોર્ડ પ્રાપ્ત થયો નથી ?

કવિ નર્મદ
રાજેન્દ્ર શાહ
ઉમાશંકર જોશી
પન્નાલાલ પટેલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
નીચેના પૈકી કૃતિ અને રચયિતા અંગેનું અયોગ્ય જોડકું પસંદ કરો.

આત્માના ટુકડા - ક.મા.મુનશી
આત્માના ખંડેર - ઉમાશંકર જોશી
આત્મનિમજ્જન - મણિલાલ દ્વિવેદી
આત્મકથા - ઈન્દુલાલ યાજ્ઞિક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP