ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
'સ્મરણયાત્રા' એ કયા સર્જકની જાણીતી આત્મકથા છે ?

નરસિંહરાવ દિવેટીયા
જયંત પાઠક
ચંદ્રવદન સી. મહેતા
કાકાસાહેબ કાલેલકર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
‘ફાંકડો ફિતૂરી’ રમૂજી ફિલ્મ કોના નાટક પર આધારિત છે ?

૨.વ. દેસાઈ
કનૈયાલાલ મુનશી
પન્નાલાલ પટેલ
જયંતિભાઈ પટેલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ર.વ.દેસાઈને 'યુગમૂર્તિ વાર્તાકાર' નું બિરુદ કોના તરફથી મળ્યું હતું ?

હરિવલ્લભ ભાયાણી
સુમિત શાહ
ભગવતીકુમાર શર્મા
વિશ્વનાથ ભટ્ટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
નીચેનામાંથી કયું યુગ્મ યોગ્ય રીતે જોડાયેલ નથી ?

ગુજરાતનો નાથ - ક.મા.મુનશી
કુસુમમાળા - નરસિંહરાવ દિવેટીયા
ગ્રામલક્ષ્મી - ર.વ.દેસાઈ
આગગાડી - ઈશ્વર પેટલીકર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
નીચેનામાંથી કોણ ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રમુખપદે રહ્યા નથી ?

ધીરુબેન પટેલ
વર્ષાબેન અડાલજા
વિદ્યાગૌરી નીલકંઠ
સરોજબેન પાઠક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP