ગુજરાતી સાહિત્ય (Gujarati literature) કયા સર્જકને 'અમીર નગરીના ગરીબ ફકીર' નું બિરૂદ મળેલું છે ? ઠક્કરબાપા ઈન્દુલાલ યાજ્ઞિક જ્યોતીન્દ્ર દવે ધૂમકેતુ ઠક્કરબાપા ઈન્દુલાલ યાજ્ઞિક જ્યોતીન્દ્ર દવે ધૂમકેતુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) "વીજળીને ચમકારે મોતીડાં પરોવો પાનબાઈ" પંક્તિનાં કવયિત્રીનું નામ શું છે ? મીરાંબાઈ ગવરીબાઈ દિવાળીબાઈ ગંગાસતી મીરાંબાઈ ગવરીબાઈ દિવાળીબાઈ ગંગાસતી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) રાજેન્દ્ર શાહને કઈ કૃતિને કેન્દ્રમાં રાખીને જ્ઞાનપીઠ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો ? સ્વપ્નપ્રયાણ છંદોલય ધ્વનિ બારીબહાર સ્વપ્નપ્રયાણ છંદોલય ધ્વનિ બારીબહાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) વર્નાકયુલર સોસાયટી દ્વારા ગુજરાતમાં 1848માં પહેલી કન્યાશાળા ક્યાં શરૂ કરવામાં આવી ? ભાવનગર રાજકોટ વડોદરા અમદાવાદ ભાવનગર રાજકોટ વડોદરા અમદાવાદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'વનરાજ ચાવડા' નવલકથાના લેખક કોણ છે ? દુર્ગારામ મહેતા રણજિતરામ મહેતા બળવંત મહેતા મહીપતરામ રૂપરામ દુર્ગારામ મહેતા રણજિતરામ મહેતા બળવંત મહેતા મહીપતરામ રૂપરામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘આત્મકથાના ટુકડામાં કોના જીવનની રસપ્રદ વિગતો જોવા મળે છે ? દલપત પઢિયાર ફાર્બસ સાહેબ ફાધર વાલેસ ફિલિપ કલાર્ક દલપત પઢિયાર ફાર્બસ સાહેબ ફાધર વાલેસ ફિલિપ કલાર્ક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP