ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
સંસ્કાર દીપીકા - શિક્ષણ પત્રિકાનું પ્રકાશન કઈ સંસ્થા કરે છે ?

ગુજરાત સાહિત્ય પરિષદ
વિદ્યાભારતી, ગુજરાત
ગુજરાત વિદ્યાસભા
ગુજરાત સાહિત્ય અકાદમી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
હાસ્યરસથી ભરપૂર નવલકથા ‘ભદ્રંભદ્રં’ના લેખક કોણ છે ?

વિનોદ ભટ્ટ
રમણભાઈ નીલકંઠ
જ્યોતીન્દ્ર દવે
નવલરામ ત્રિવેદી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
નીચેના પૈકી કૃતિ અને રચયિતા અંગેનું અયોગ્ય જોડકું પસંદ કરો.

આત્માના ખંડેર - ઉમાશંકર જોશી
આત્મકથા - ઈન્દુલાલ યાજ્ઞિક
આત્મનિમજ્જન - મણિલાલ દ્વિવેદી
આત્માના ટુકડા - ક.મા.મુનશી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
નીચેનામાંથી કયા હાસ્યલેખક ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રમુખ બન્યા નથી ?

વિનોદ ભટ્ટ
જ્યોતીન્દ્ર દવે
બકુલ ત્રિપાઠી
રતિલાલ બોરીસાગર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
'પરોઢ થતાં પહેલાં' નવલકથાના રચયિતા___

ધીરુબહેન પટેલ
રમણલાલ વ. દેસાઈ
કુન્દનિકા કાપડિયા
મનુભાઈ પંચોળી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP