ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેનામાંથી કોણ જાણીતા નિબંધકાર છે ? મકરંદ દવે રાવજી પટેલ કાકાસાહેબ કાલેલકર હરીશ મિનાશ્રુ મકરંદ દવે રાવજી પટેલ કાકાસાહેબ કાલેલકર હરીશ મિનાશ્રુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેનામાંથી કયા ગુજરાતી સાહિત્યકારે વડોદરામાં ‘સાધના મુદ્રણાલય’ ની સ્થાપના કરી હતી ? ચં. ચી. મહેતા શાંતિલાલ શાહ કિસનસિંહ ચાવડા મધુસૂદન પારેખ ચં. ચી. મહેતા શાંતિલાલ શાહ કિસનસિંહ ચાવડા મધુસૂદન પારેખ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ભક્તિ આંદોલન દરમિયાનના મહાનુભાવો અને કાર્યપ્રદેશ અંગેનું અયોગ્ય જોડકું પસંદ કરો. ચૈતન્ય-ઓડિશા રામાનંદ-વારાણસી મીરાંબાઈ-રાજસ્થાન નામદેવ-ગુજરાત ચૈતન્ય-ઓડિશા રામાનંદ-વારાણસી મીરાંબાઈ-રાજસ્થાન નામદેવ-ગુજરાત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) કચ્છના મેઘાણી તરીકે કોણ ઓળખાય છે ? રમણિક સોમેશ્વર દુલેરાય કારાણી જોરાવરસિંહ જાદવ અનિલ ચાવડા રમણિક સોમેશ્વર દુલેરાય કારાણી જોરાવરસિંહ જાદવ અનિલ ચાવડા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેનામાંથી કઈ પંક્તિ ખોટી છે ? પ્રેમરસ પામે તું, મોરનાં પિચ્છઘર - નરસિંહ ગગનમંડલની ગાગરડી - દાસી જીવણ શ્યામરંગ સમીપે ન જાવું - દયારામ સાદી કડી, સાદી વાત વિવેક - શામળ પ્રેમરસ પામે તું, મોરનાં પિચ્છઘર - નરસિંહ ગગનમંડલની ગાગરડી - દાસી જીવણ શ્યામરંગ સમીપે ન જાવું - દયારામ સાદી કડી, સાદી વાત વિવેક - શામળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'ઉશનસ્' ઉપનામ કયા સર્જકનું છે ? ગૌરીશંકર જોષી નટવરલાલ પંડ્યા સુરેશ જોષી ઉમાશંકર જોષી ગૌરીશંકર જોષી નટવરલાલ પંડ્યા સુરેશ જોષી ઉમાશંકર જોષી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP