ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેનામાંથી કોણ જાણીતા નિબંધકાર છે ? કાકાસાહેબ કાલેલકર રાવજી પટેલ મકરંદ દવે હરીશ મિનાશ્રુ કાકાસાહેબ કાલેલકર રાવજી પટેલ મકરંદ દવે હરીશ મિનાશ્રુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) આધ્યાત્મિક પિપાસા સંતોષવા મોંઘાદાટ પુસ્તકોને બદલે સસ્તાં પુસ્તકો મળે અને વિવિધ સાહિત્યની ગુજરાતી ભાષામાં પરબો માંડનાર સન્યાસી, લેખક, પ્રકાશક અને પુસ્તક વિક્રેતા કોણ હતા ? એચ.એમ.પટેલ મનુ સૂબેદાર વિજયગુપ્ત મૌર્ય ભિક્ષુ આનંદ એચ.એમ.પટેલ મનુ સૂબેદાર વિજયગુપ્ત મૌર્ય ભિક્ષુ આનંદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેના પૈકી કયું પુસ્તક સ્વામી સચ્ચિદાનંદની કૃતિ નથી. શિવાજીની શૌર્યગાથા અધોગતિનું મૂળ - વર્ણવ્યવસ્થા પંચતંત્રની વાર્તા મારા અનુભવો શિવાજીની શૌર્યગાથા અધોગતિનું મૂળ - વર્ણવ્યવસ્થા પંચતંત્રની વાર્તા મારા અનુભવો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેના પૈકી કયું / કયા ગીત / ગીતો ઝવેરચંદ મેઘાણીકૃત નથી ? મન મોર બની થનગાટ કરે... આસો માસો શરદ પૂનમની રાત જો... સૂપડું સવા લાખનું... આપેલ તમામ મન મોર બની થનગાટ કરે... આસો માસો શરદ પૂનમની રાત જો... સૂપડું સવા લાખનું... આપેલ તમામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતી સાહિત્યમાં આધુનિકતાનો પ્રબળ આવિર્ભાવ કયા કવિ દ્વારા થાય છે ? ધ્રુવ ભટ્ટ સુરેશ જોષી રમેશ પારેખ રાજેન્દ્ર શાહ ધ્રુવ ભટ્ટ સુરેશ જોષી રમેશ પારેખ રાજેન્દ્ર શાહ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતી ભાષાના શિરમોર સમો 'રણજિતરાય સુવર્ણચંદ્રક' સૌ પ્રથમ કયા સાહિત્યકારને એનાયત કરવામાં આવ્યો હતો. ઝવેરચંદ મેઘાણી કનૈયાલાલ મુનશી પન્નાલાલ પટેલ અવિનાશ વ્યાસ ઝવેરચંદ મેઘાણી કનૈયાલાલ મુનશી પન્નાલાલ પટેલ અવિનાશ વ્યાસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP