ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
નીચેની પંક્તિના રચયિતા કોણ છે ?
"ફૂલ કહે ભમરાને, ભમરો વાત કહે ગુંજનમાં, માધવ ક્યાંય નથી, મધુવનમાં."

હરીન્દ્ર દવે
સુરસિંહજી ગોહિલ - કલાપિ
રમેશ પારેખ
સુરેશ દલાલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
કવિ બોટાદકરનું પૂરું નામ જણાવો.

દામોદર ખુશાલકર બોટાદકર
રતનશંકર મોહનદાસ બોટાદકર
પ્રેમચંદ ભગવતપ્રસાદ બોટાદકર
પ્રભાશંકર રવિશંકર બોટાદકર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP