ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
નીચેનામાંથી કયા ગુજરાતી સાહિત્યકારે વડોદરામાં ‘સાધના મુદ્રણાલય’ ની સ્થાપના કરી હતી ?

ચં. ચી. મહેતા
શાંતિલાલ શાહ
કિસનસિંહ ચાવડા
મધુસૂદન પારેખ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ભક્તિ આંદોલન દરમિયાનના મહાનુભાવો અને કાર્યપ્રદેશ અંગેનું અયોગ્ય જોડકું પસંદ કરો.

ચૈતન્ય-ઓડિશા
રામાનંદ-વારાણસી
મીરાંબાઈ-રાજસ્થાન
નામદેવ-ગુજરાત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
નીચેનામાંથી કઈ પંક્તિ ખોટી છે ?

પ્રેમરસ પામે તું, મોરનાં પિચ્છઘર - નરસિંહ
ગગનમંડલની ગાગરડી - દાસી જીવણ
શ્યામરંગ સમીપે ન જાવું - દયારામ
સાદી કડી, સાદી વાત વિવેક - શામળ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP