ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રથમ અધ્યક્ષ કોણ હતા ?

નંદશંકર મહેતા
આનંદશંકર ધ્રુવ
ગોવર્ધનરામ ત્રિપાઠી
મહાત્મા ગાંધી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
નીચેનામાંથી કોણ નવલકથાકાર નથી ?

હિમાંશી શેલત
નવલરામ પંડ્યા
ત્રિભુવનદાસ લુહાર
ચુનિલાલ મડિયા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
રવિશંકર મહારાજની યાદમાં પ્રસિદ્ધ થયેલ પુસ્તક 'માણસાઈના દીવા' કોના કલમ દ્વારા લખાયેલ છે ?

ઝવેરચંદ મેઘાણી
ગોવર્ધનરામ ત્રિપાઠી
ઉમાશંકર જોશી
કવિ ન્હાનાલાલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP