ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રથમ અધ્યક્ષ કોણ હતા ?

આનંદશંકર ધ્રુવ
મહાત્મા ગાંધી
ગોવર્ધનરામ ત્રિપાઠી
નંદશંકર મહેતા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
'હમારા રામ ધની હૈ જી, હમારે ક્યા કમી હૈ જી'ને જીવનમંત્ર બનાવનાર દરિદ્રનારાયણોની સેવા કરનાર ગુજરાતના સંત અને કિર્તનકાર કોણ હતા ?

એક પણ નહીં
સીતરામ મહારાજ
રેમશ ઓઝા
પંડિત સુખલાલજી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ગુજરાત સાહિત્ય અકાદમી તરફથી તાજેતરમાં કયા લેખકને 'સાહિત્ય રત્ન' એવોર્ડ એનાયત કરવામાં આવ્યો ?

વિનોદ ભટ્ટ
ભાગ્યેજ જહા
રઘુવીર ચૌધરી
ગુણવંત શાહ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP