ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રથમ અધ્યક્ષ કોણ હતા ? નંદશંકર મહેતા આનંદશંકર ધ્રુવ ગોવર્ધનરામ ત્રિપાઠી મહાત્મા ગાંધી નંદશંકર મહેતા આનંદશંકર ધ્રુવ ગોવર્ધનરામ ત્રિપાઠી મહાત્મા ગાંધી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેનામાંથી કોણ નવલકથાકાર નથી ? હિમાંશી શેલત નવલરામ પંડ્યા ત્રિભુવનદાસ લુહાર ચુનિલાલ મડિયા હિમાંશી શેલત નવલરામ પંડ્યા ત્રિભુવનદાસ લુહાર ચુનિલાલ મડિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) રવિશંકર મહારાજની યાદમાં પ્રસિદ્ધ થયેલ પુસ્તક 'માણસાઈના દીવા' કોના કલમ દ્વારા લખાયેલ છે ? ઝવેરચંદ મેઘાણી ગોવર્ધનરામ ત્રિપાઠી ઉમાશંકર જોશી કવિ ન્હાનાલાલ ઝવેરચંદ મેઘાણી ગોવર્ધનરામ ત્રિપાઠી ઉમાશંકર જોશી કવિ ન્હાનાલાલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘આખ્યાન’ કાવ્ય પ્રકાર સાથે કયા કવિનું નામ સંકળાયેલું છે ? પ્રેમાનંદ દયારામ અખો શામળ પ્રેમાનંદ દયારામ અખો શામળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) કાકાસાહેબ કાલેલકરનું મૂળ નામ શું ? દત્તાત્રેય કેશવ નટવર ભીમરાવ દત્તાત્રેય કેશવ નટવર ભીમરાવ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'વૈષ્ણવજન' કાવ્યના કવિ કોણ છે ? પ્રેમાનંદ મીરાંબાઈ અખો નરસિંહ મહેતા પ્રેમાનંદ મીરાંબાઈ અખો નરસિંહ મહેતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP