ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રથમ અધ્યક્ષ કોણ હતા ? નંદશંકર મહેતા મહાત્મા ગાંધી ગોવર્ધનરામ ત્રિપાઠી આનંદશંકર ધ્રુવ નંદશંકર મહેતા મહાત્મા ગાંધી ગોવર્ધનરામ ત્રિપાઠી આનંદશંકર ધ્રુવ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ભજનકીર્તનથી મીરાંને વિમુખ બનાવવા કોના દ્વારા માનસિક અને શારીરિક ત્રાસ આપવાના પ્રયત્નો કરવામાં આવ્યા હતા ? રાવ દુદાજી ભોજરાજ વિક્રમસિંહ રાણા સંગ્રામસિંહ રાવ દુદાજી ભોજરાજ વિક્રમસિંહ રાણા સંગ્રામસિંહ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'ધૂળિયે મારગ' કાવ્ય કોની રચના છે ? સુંદરમ કુન્દનિકા કાપડિયા મકરંદ દવે બાલકૃષ્ણ દવે સુંદરમ કુન્દનિકા કાપડિયા મકરંદ દવે બાલકૃષ્ણ દવે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘માનવ અર્થશાસ્ત્ર'ના રચનાકાર કોણ છે ? કિશોરલાલ મશરૂવાળા ઝીણાભાઈ દેસાઈ રમણલાલ દેસાઇ નરહરિ પરીખ કિશોરલાલ મશરૂવાળા ઝીણાભાઈ દેસાઈ રમણલાલ દેસાઇ નરહરિ પરીખ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) "જ્યાં જ્યાં વસે એક ગુજરાતી ત્યાં સદાકાળ ગુજરાત" કોણે કહ્યું છે ? કવિ નર્મદ કવિ પન્નાલાલ કવિ ખબરદાર કવિ મુનશી કવિ નર્મદ કવિ પન્નાલાલ કવિ ખબરદાર કવિ મુનશી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) લાઠીના સુરસિંહજી (કલાપી)એ કચ્છની કુંવરી રમા સાથે લગ્ન કર્યા હતા, રમાની સાથે જ દાસી તરીકે આવેલી શોભનાનું મૂળ નામ કયું હતું ? સાવિત્રી જીવી શારદા મોંઘી સાવિત્રી જીવી શારદા મોંઘી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP