ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગાંધીજીના પ્રિય ભજન 'વૈષ્ણવ જન તો તેને રે કહીયે...' ની રચના કોણે કરી છે ? સરોજિની નાયડુ મહાત્મા ગાંધી નરસિંહ મહેતા રવીન્દ્રનાથ ટાગોર સરોજિની નાયડુ મહાત્મા ગાંધી નરસિંહ મહેતા રવીન્દ્રનાથ ટાગોર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'દેશ રે જોયા દાદા પરદેશ જોયા' ફિલ્મ કોણે બનાવી ? જયંતિભાઈ પટેલ ગોવિંદભાઈ પટેલ વિપુલ શાહ આપેલ પૈકી કોઈ નહીં જયંતિભાઈ પટેલ ગોવિંદભાઈ પટેલ વિપુલ શાહ આપેલ પૈકી કોઈ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) કોને લોકસાહિત્યના ઘૂઘવતા મહેરામણની ઉપાધિ આપવામાં આવી છે ? હેમુદાન ગઢવી દુલાભાયા કાગ ઝવેરચંદ મેઘાણી પિંગળશી ગઢવી હેમુદાન ગઢવી દુલાભાયા કાગ ઝવેરચંદ મેઘાણી પિંગળશી ગઢવી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'છેલ્લો કટોરો' કાવ્યમાં ઝવેરચંદ મેઘાણી કઈ મનોવેદના રજૂ કરે છે ? ચર્ચીલના ભારત આગમન સંબંધિત ગુજરાતના સ્વાતંત્ર્ય વીરોની કંપનીની ગોળમેજી પરિષદમાં ગાંધીજીની હાજરી સંબંધી ચરોતરના ખેડૂતોની વેરામુક્તિની ચર્ચીલના ભારત આગમન સંબંધિત ગુજરાતના સ્વાતંત્ર્ય વીરોની કંપનીની ગોળમેજી પરિષદમાં ગાંધીજીની હાજરી સંબંધી ચરોતરના ખેડૂતોની વેરામુક્તિની ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતમાં સામાજિક સુધારાની ચળવળ દરમિયાન ઈ.સ. 1856માં સ્થપાયેલ વિધાપ્રકાશ સભાના મુખપત્ર ગુજરાત શાળાપત્રના તંત્રીનું નામ જણાવો. નર્મદશંકર નવલરામ પંડ્યા દુર્ગારામ મહેતા કરસનદાસ મૂળજી નર્મદશંકર નવલરામ પંડ્યા દુર્ગારામ મહેતા કરસનદાસ મૂળજી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતી સાહિત્યના પ્રસિદ્ધ કવિ નરસિંહ મહેતા ઈ.સ. ની કઈ સદીમાં થઇ ગયા ? બારમી સોળમી પંદરમી ચૌદમી બારમી સોળમી પંદરમી ચૌદમી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP