ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગાંધીજીના પ્રિય ભજન 'વૈષ્ણવ જન તો તેને રે કહીયે...' ની રચના કોણે કરી છે ? રવીન્દ્રનાથ ટાગોર સરોજિની નાયડુ મહાત્મા ગાંધી નરસિંહ મહેતા રવીન્દ્રનાથ ટાગોર સરોજિની નાયડુ મહાત્મા ગાંધી નરસિંહ મહેતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) રામનારાયણ પાઠકે કયા ઉપનામથી નિબંધો લખ્યા છે ? સ્વૈરવિહારી દ્વિરેફ વાસુકિ શેષ સ્વૈરવિહારી દ્વિરેફ વાસુકિ શેષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) તરંગિણીનું સ્વપ્ન ટૂંકીવાર્તા કોની છે ? મોહનલાલ પંડ્યા ધૂમકેતુ પ્રફુલ દવે અનંતરાય રાવળ મોહનલાલ પંડ્યા ધૂમકેતુ પ્રફુલ દવે અનંતરાય રાવળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'કલા છે ભોજ્ય મીઠી તે ભોક્તા વિણ કલા નહીં,કલાવાન કલા સાથે ભોક્તા વિણ મળે નહીં !' આ પંકિત કયા કવિની છે ? 'બ. ક. ઠાકોર' 'કલાપી' 'કાન્ત' નરસિંહરાવ દિવેટીયા 'બ. ક. ઠાકોર' 'કલાપી' 'કાન્ત' નરસિંહરાવ દિવેટીયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘તમરાજ અને સાધવી’ તથા ‘સરસ્વતી અને માયા’ કોના અધૂરા નાટક છે ? મનસુખરામ ત્રિપાઠી ગોવર્ધનરામ ત્રિપાઠી ઇચ્છારામ દેસાઈ મહિપતરામ નીલકંઠ મનસુખરામ ત્રિપાઠી ગોવર્ધનરામ ત્રિપાઠી ઇચ્છારામ દેસાઈ મહિપતરામ નીલકંઠ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘સામે કાંઠે તેડા’ કોનો કાવ્યસંગ્રહ છે ? નલિન રાવળ પ્રિયકાન્ત મણિયાર દલપત પઢિયાર વિનેશ અંતાણી નલિન રાવળ પ્રિયકાન્ત મણિયાર દલપત પઢિયાર વિનેશ અંતાણી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP