ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ગાંધીજીના પ્રિય ભજન 'વૈષ્ણવ જન તો તેને રે કહીયે...' ની રચના કોણે કરી છે ?

મહાત્મા ગાંધી
નરસિંહ મહેતા
રવીન્દ્રનાથ ટાગોર
સરોજિની નાયડુ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
સહજાનંદ સ્વામીની ગદ્યકૃતિ 'વચનામૃત' કયા સ્વરૂપે જોવા મળે છે ?

સંવાદ સ્વરૂપે
આખ્યાન સ્વરૂપે
ગરબી સ્વરૂપે
કવિતા સ્વરૂપે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
સમાધિ સંદર્ભે નીચેનામાંથી કઈ જોડ બંધબેસતી નથી ?

દેવાભગત-ભાણવડ
જાહેર પીર-ઉનાવા
નથુરામ શર્મા-બીલખા
આપાદાના-ચલાલા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
આશ્રમ શાળા યોજના સાથે કયા મહાનુભાવનું નામ જોડવામાં આવેલું છે ?

શ્રી છત્રપતિ શાહુજી મહારાજ
શ્રી મામા સાહેબ ફડકે
શ્રી પરીક્ષિતલાલ મજુમદાર
શ્રી જુગતરામ દવે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP