ગુજરાતી સાહિત્ય (Gujarati literature) જળકમળ છાંડી જાને બાળા... આ કાવ્ય કોને ઉદેશીને લખાયેલ છે ? બલરામને નાગને કૃષ્ણને નંદગોપને બલરામને નાગને કૃષ્ણને નંદગોપને ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘સોરઠના મીરાબાઈ' તરીકે કોણ જાણીતા છે ? ગંગાસતી દાસી જીવણ પાનબાઈ રમાબાઈ ગંગાસતી દાસી જીવણ પાનબાઈ રમાબાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) કુંવરબાઈનું મામેરું આખ્યાનકૃતિ ક્યાં કવિની છે ? કવિ દલપતરામ કવિ પ્રેમાનંદ નરસિંહ મહેતા નન્હાલાલ કવિ દલપતરામ કવિ પ્રેમાનંદ નરસિંહ મહેતા નન્હાલાલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતી ભાષાને અન્ય ભાષા જેવું ગૌરવ ન મળે ત્યાં સુધી પાઘડી ન પહેરવાની પ્રતિજ્ઞા કોણે લીધી હતી ? પ્રેમાનંદ નર્મદ શામળ દલપતરામ પ્રેમાનંદ નર્મદ શામળ દલપતરામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેની કાવ્યપંક્તિ અને કવિની જોડીઓમાં કઈ બંધબેસતી નથી ? "હજો હાથ કરતાલ ને ચિત્ત ચાનક..." - રાજેન્દ્ર શુક્લ "મારી આંખે કંકુના સૂરજ આથમ્યા..." - રાવજી પટેલ "ઘટમાં ઘોડા થનગને આતમ વીંઝે પાંખ..." - ઉમાશંકર જોશી "જનનીની જોડ સખી નહી જડે રે લોલ..." - કવિ બોટાદકર "હજો હાથ કરતાલ ને ચિત્ત ચાનક..." - રાજેન્દ્ર શુક્લ "મારી આંખે કંકુના સૂરજ આથમ્યા..." - રાવજી પટેલ "ઘટમાં ઘોડા થનગને આતમ વીંઝે પાંખ..." - ઉમાશંકર જોશી "જનનીની જોડ સખી નહી જડે રે લોલ..." - કવિ બોટાદકર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નડિયાદના સાક્ષરરત્નોમાં કોનો સમાવેશ થતો નથી ? રમણભાઈ નીલકંઠ આનંદશંકર ધ્રુવ ગોવર્ધનરામ ત્રિપાઠી બાલાશંકર કંથારિયા રમણભાઈ નીલકંઠ આનંદશંકર ધ્રુવ ગોવર્ધનરામ ત્રિપાઠી બાલાશંકર કંથારિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP