ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ગુજરાતી ભાષાને અન્ય ભાષા જેવું ગૌરવ ન મળે ત્યાં સુધી પાઘડી ન પહેરવાની પ્રતિજ્ઞા કોણે લીધી હતી ?

પ્રેમાનંદ
નર્મદ
શામળ
દલપતરામ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
નીચેની કાવ્યપંક્તિ અને કવિની જોડીઓમાં કઈ બંધબેસતી નથી ?

"હજો હાથ કરતાલ ને ચિત્ત ચાનક..." - રાજેન્દ્ર શુક્લ
"મારી આંખે કંકુના સૂરજ આથમ્યા..." - રાવજી પટેલ
"ઘટમાં ઘોડા થનગને આતમ વીંઝે પાંખ..." - ઉમાશંકર જોશી
"જનનીની જોડ સખી નહી જડે રે લોલ..." - કવિ બોટાદકર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
નડિયાદના સાક્ષરરત્નોમાં કોનો સમાવેશ થતો નથી ?

રમણભાઈ નીલકંઠ
આનંદશંકર ધ્રુવ
ગોવર્ધનરામ ત્રિપાઠી
બાલાશંકર કંથારિયા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP