ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ઓખાહરણના સર્જકનું નામ શું છે ? નરસિંહ મહેતા અખો પ્રેમાનંદ મીરાંબાઈ નરસિંહ મહેતા અખો પ્રેમાનંદ મીરાંબાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) કવિ પ્રહલાદ પારેખનો જન્મ ક્યાં થયો હતો ? જામનગર રાજકોટ ભાવનગર કચ્છ જામનગર રાજકોટ ભાવનગર કચ્છ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'મુખડાની માયા લાગી રે' પદ કોનું છે ? મીરાં નરસિંહ પ્રેમાનંદ વલ્લભ મીરાં નરસિંહ પ્રેમાનંદ વલ્લભ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) સાહિત્યકાર જયંત કોઠારીની પ્રસિદ્ધ કૃતિ જણાવો. સ્પંદન અનિમેષ પરિત્રાણ ઉપક્રમ સ્પંદન અનિમેષ પરિત્રાણ ઉપક્રમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) કયા ગુરુના ચરણે બેસીને અખાએ વેદાંત ગ્રંથોનું અધ્યયન કર્યું ? બ્રહ્માનંદજી વિશ્વેશ્વરાનંદજી શુકદેવજી રામાનંદજી બ્રહ્માનંદજી વિશ્વેશ્વરાનંદજી શુકદેવજી રામાનંદજી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) સહજાનંદ સ્વામીની ગદ્યકૃતિ 'વચનામૃત' કયા સ્વરૂપે જોવા મળે છે ? સંવાદ સ્વરૂપે આખ્યાન સ્વરૂપે કવિતા સ્વરૂપે ગરબી સ્વરૂપે સંવાદ સ્વરૂપે આખ્યાન સ્વરૂપે કવિતા સ્વરૂપે ગરબી સ્વરૂપે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP