ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
કયા ગુરુના ચરણે બેસીને અખાએ વેદાંત ગ્રંથોનું અધ્યયન કર્યું ?

બ્રહ્માનંદજી
વિશ્વેશ્વરાનંદજી
શુકદેવજી
રામાનંદજી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
સહજાનંદ સ્વામીની ગદ્યકૃતિ 'વચનામૃત' કયા સ્વરૂપે જોવા મળે છે ?

સંવાદ સ્વરૂપે
આખ્યાન સ્વરૂપે
કવિતા સ્વરૂપે
ગરબી સ્વરૂપે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP