ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ઓખાહરણના સર્જકનું નામ શું છે ? મીરાંબાઈ નરસિંહ મહેતા અખો પ્રેમાનંદ મીરાંબાઈ નરસિંહ મહેતા અખો પ્રેમાનંદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) કાઠિયાવાડી, વિદુર, ગાર્ગ્ય કોના તખલ્લુસ છે ? ચંપકલાલ ગાંધી કે.કા. શાસ્ત્રી ચુનીલાલ આશારામ ભગત ગિજુભાઈ બધેકા ચંપકલાલ ગાંધી કે.કા. શાસ્ત્રી ચુનીલાલ આશારામ ભગત ગિજુભાઈ બધેકા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'મુખડાની માયા લાગી રે' પદ કોનું છે ? મીરાં વલ્લભ પ્રેમાનંદ નરસિંહ મીરાં વલ્લભ પ્રેમાનંદ નરસિંહ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) તાજેતરમાં નીચેનામાંથી કોણે ગુજરાતી સાહિત્ય માટે 'જ્ઞાનપીઠ એવોર્ડ' મેળવ્યો ? કનૈયાલાલ ગુણવંત શાહ રઘુવીર ચૌધરી ચિનુ મોદી કનૈયાલાલ ગુણવંત શાહ રઘુવીર ચૌધરી ચિનુ મોદી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'વિશાળે જગ વિસ્તારે નથી એક માનવી, પશુ છે પક્ષી છે વનોની છે વનસ્પતિ' - પ્રખ્યાત પંક્તિઓ કયા કવિની છે ? ઝીણાભાઈ દેસાઈ ઉમાશંકર જોષી બાલમુકુંદ દવે નરસિંહ મહેતા ઝીણાભાઈ દેસાઈ ઉમાશંકર જોષી બાલમુકુંદ દવે નરસિંહ મહેતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) રીમઝીમ અને જલાલોજમાલ રચના કોની છે ? શૂન્ય પાલનપુરી અહેમદ નદિમ કાસમી અમૃત ઘાયલ શેખાદમ આબુવાલા શૂન્ય પાલનપુરી અહેમદ નદિમ કાસમી અમૃત ઘાયલ શેખાદમ આબુવાલા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP