ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
કાઠિયાવાડી, વિદુર, ગાર્ગ્ય કોના તખલ્લુસ છે ?

ચંપકલાલ ગાંધી
કે.કા. શાસ્ત્રી
ચુનીલાલ આશારામ ભગત
ગિજુભાઈ બધેકા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
તાજેતરમાં નીચેનામાંથી કોણે ગુજરાતી સાહિત્ય માટે 'જ્ઞાનપીઠ એવોર્ડ' મેળવ્યો ?

કનૈયાલાલ
ગુણવંત શાહ
રઘુવીર ચૌધરી
ચિનુ મોદી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
'વિશાળે જગ વિસ્તારે નથી એક માનવી, પશુ છે પક્ષી છે વનોની છે વનસ્પતિ' - પ્રખ્યાત પંક્તિઓ કયા કવિની છે ?

ઝીણાભાઈ દેસાઈ
ઉમાશંકર જોષી
બાલમુકુંદ દવે
નરસિંહ મહેતા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP