ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
રામનારાયણ પાઠકને કોણે ગાંધીયુગના સાહિત્યકાર તરીકે ઓળખાવ્યા છે ?

નાન્હાનાલાલ
ધ્રુવભટ્ટ
કનૈયાલાલ મુનશી
ઉમાશંકર જોષી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
'અતિજ્ઞાન' ખંડકાવ્ય જેમાં મહાભારતના એક પ્રસંગનું વર્ણન કરવામાં આવેલ છે. આ ખંડકાવ્યની રચના કોણે કરી છે ?

બાલમુકુંદ દવે
દયારામ ભટ્ટ
મણિશંકર રત્નજી ભટ્ટ
બળવંતરાય ઠાકોર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ગાંધીજીના અંતેવાસી સ્વામી આનંદનું મૂળ નામ આપો.

કેશવ હર્ષદ ધ્રુવ
હિંમતલાલ રામચંદ્ર દવે
આનંદશંકર બાપુભાઈ ધ્રુવ
ચુનીલાલ આસારામ લોહાણા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP