ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
'ઘટમાં ઘોડા થનગને આતમ વીંઝે પાંખ, અણદીઠેલી ભોમ પર યૌવન માંડે આંખ' - કયા કવિની પંક્તિઓ છે ?

ઝવેરચંદ મેઘાણી
શેખાદમ આબુવાલા
નિરંજન ભગત
ઉમાશંકર જોશી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
વાર્તાકાર તેમજ નવલકથાકાર પ્રફુલ્લ દવેની પ્રસિદ્ધ કૃતિનું નામ જણાવો.

તહોમતનામું
તરંગીનું સ્વપ્ન
આગંતુક
પરંપરા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
રમણલાલ વ. દેસાઇ ને કયા જાણીતા વિવેચકે “યુગમૂર્તિ વાર્તાકાર” કહ્યા છે ?

વિશ્વનાથ ભટ્ટ
આદિલ મન્સૂરી
જયંતિલાલ ગોહેલ
વિનેશ અંતાણી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
વાર્તાસંગ્રહ 'વિશ્રંભકથા' ના લેખિકા કોણ છે ?

સરોજ પાઠક
ઈલા આરબ મહેતા
ધીરુબેન પટેલ
કુન્દનિકા કાપડિયા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
'આનંદ મઠ' કોની વિખ્યાત નવલકથા છે ?

શરદચંદ્ર
રવિશંકર રાવળ
રવીન્દ્રનાથ ટાગોર
બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP