ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'ઘટમાં ઘોડા થનગને આતમ વીંઝે પાંખ, અણદીઠેલી ભોમ પર યૌવન માંડે આંખ' - કયા કવિની પંક્તિઓ છે ? ઝવેરચંદ મેઘાણી શેખાદમ આબુવાલા ઉમાશંકર જોશી નિરંજન ભગત ઝવેરચંદ મેઘાણી શેખાદમ આબુવાલા ઉમાશંકર જોશી નિરંજન ભગત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ભક્તિ આંદોલન દરમિયાનના મહાનુભાવો અને કાર્યપ્રદેશ અંગેનું અયોગ્ય જોડકું પસંદ કરો. નામદેવ-ગુજરાત રામાનંદ-વારાણસી મીરાંબાઈ-રાજસ્થાન ચૈતન્ય-ઓડિશા નામદેવ-ગુજરાત રામાનંદ-વારાણસી મીરાંબાઈ-રાજસ્થાન ચૈતન્ય-ઓડિશા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘નાતો' નવલિકાના લેખક જણાવો ? નિરંજન ત્રિવેદી નગીનદાસ પારેખ અશોક ચાવડા મનોહર ત્રિવેદી નિરંજન ત્રિવેદી નગીનદાસ પારેખ અશોક ચાવડા મનોહર ત્રિવેદી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) સાહિત્યકાર ડૉ.હરિવલ્લભ ભાયાણીનું જન્મસ્થળ જણાવો. માણસા મહુવા રતનપુર વડાલી માણસા મહુવા રતનપુર વડાલી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) પ્રસિદ્ધ લેખક અને પત્રકાર કિશોર મકવાણાનું શ્રેષ્ઠ પુસ્તક જણાવો. ભવાની રૂપરેખા મનની વ્યથા સ્વાભિમાનનાં તીર્થસ્થાનો સમરસ બિંદુ ભવાની રૂપરેખા મનની વ્યથા સ્વાભિમાનનાં તીર્થસ્થાનો સમરસ બિંદુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) વર્નાકયુલર સોસાયટી દ્વારા ગુજરાતમાં 1848માં પહેલી કન્યાશાળા ક્યાં શરૂ કરવામાં આવી ? રાજકોટ વડોદરા ભાવનગર અમદાવાદ રાજકોટ વડોદરા ભાવનગર અમદાવાદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP