ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
'ઘટમાં ઘોડા થનગને આતમ વીંઝે પાંખ, અણદીઠેલી ભોમ પર યૌવન માંડે આંખ' - કયા કવિની પંક્તિઓ છે ?

શેખાદમ આબુવાલા
ઝવેરચંદ મેઘાણી
ઉમાશંકર જોશી
નિરંજન ભગત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
રણજીતરામ સુવર્ણચંદ્રક અને નર્મદચંદ્રક બન્નેથી સન્માનિત થયેલા સાહિત્યકારનું નામ જણાવો.

ચુનીલાલ મડિયા
ડો. હસુ યાજ્ઞિક
શ્યામ સાધુ
ધના ભગત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
કાષ્ઠ પર થયેલા ચિત્રો ભૂંસાઈ ન જાય તે માટે તેના પર શેનો ઢોળ ચઢાવવામાં આવતો હતો ?

લાખનો રસ (લાક્ષારસ)
એક પણ નહીં
એરંડિયાના તેલનો
આંબાના મોરનો રસ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
મુંબઈ રાજ્યમાં પ્રધાનપદે રહેનાર સાહિત્યકારનું નામ જણાવો.

કનૈયાલાલ મુનશી
ઈચ્છારામ દેસાઈ
બળવંતરાય ઠાકોર
નવલરામ પંડ્યા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP