ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'ઘટમાં ઘોડા થનગને આતમ વીંઝે પાંખ, અણદીઠેલી ભોમ પર યૌવન માંડે આંખ' - કયા કવિની પંક્તિઓ છે ? શેખાદમ આબુવાલા ઝવેરચંદ મેઘાણી ઉમાશંકર જોશી નિરંજન ભગત શેખાદમ આબુવાલા ઝવેરચંદ મેઘાણી ઉમાશંકર જોશી નિરંજન ભગત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) "અણસાર" નવલકથા કોણે લખી છે ? નિરંજન ભગત ગુલાબદાસ બ્રોકર ધૂમકેતુ વર્ષા અડાલજા નિરંજન ભગત ગુલાબદાસ બ્રોકર ધૂમકેતુ વર્ષા અડાલજા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતી ભાષાનો પ્રથમ શબ્દકોશ...... નર્મકોશ વિનીત જોડણીકોશ સાર્થ જોડણીકોશ નવોકોશ નર્મકોશ વિનીત જોડણીકોશ સાર્થ જોડણીકોશ નવોકોશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'સોક્રેટિસ' નવલકથાના લેખક કોણ ? ક. મા. મુનશી પન્નાલાલ પટેલ મનુભાઈ પંચોળી ઈશ્વર પેટલીકર ક. મા. મુનશી પન્નાલાલ પટેલ મનુભાઈ પંચોળી ઈશ્વર પેટલીકર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતના એક જાણીતા અખબારમાં પ્રસિદ્ધ થતી કોલમ અને લેખક અંગેની કઈ જોડ યોગ્ય રીતે જોડાયેલ નથી ? વિચારોના વૃંદાવનમાં - ગુણવંતશાહ બુધવારની બપોરે - બકુલ ત્રિપાઠી માનસ દર્શન - મોરારી બાપુ તડ ને ફડ - નગીનદાસ સંધવી વિચારોના વૃંદાવનમાં - ગુણવંતશાહ બુધવારની બપોરે - બકુલ ત્રિપાઠી માનસ દર્શન - મોરારી બાપુ તડ ને ફડ - નગીનદાસ સંધવી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) કયા સર્જકને 'અમીર નગરીના ગરીબ ફકીર' નું બિરૂદ મળેલું છે ? ઠક્કરબાપા જ્યોતીન્દ્ર દવે ધૂમકેતુ ઈન્દુલાલ યાજ્ઞિક ઠક્કરબાપા જ્યોતીન્દ્ર દવે ધૂમકેતુ ઈન્દુલાલ યાજ્ઞિક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP