ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
કાકાસાહેબ કાલેલકરને શું બિરૂદ આપવામાં આવ્યું હતું ?

સવાયા ગુજરાતી
ગુજરાત પ્રહરી
ગુજરાતનો નાથ
ગુણવંત ગુજરાતી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
'હૃદય ત્રિપુટી' કૃતિના સર્જકનું નામ જણાવો.

આનંદશંકર ધ્રુવ
નરસિંહરાવ દિવેટીયા
કવિ ન્હાનાલાલ
સુરસિંહજી ગોહિલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
નવલકથાકાર દિલીપ રાણપુરાની પ્રસિદ્ધ રચના જણાવો.

ઊંચી ડેલી
ઉજાસના આંસુ
મીરાંની રહી મહેક
સૂકી ધરતી સુકું આકાશ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP