ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
કાકાસાહેબ કાલેલકરને શું બિરૂદ આપવામાં આવ્યું હતું ?

ગુજરાતનો નાથ
ગુણવંત ગુજરાતી
ગુજરાત પ્રહરી
સવાયા ગુજરાતી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
નીચેનામાંથી કઈ જોડ યોગ્ય રીતે જોડાયેલી નથી ?

રામનારાયણ પાઠક - મનો વિહાર
મણિલાલ દ્વિવેદી - તરંગલીલા
કનૈયાલાલ મુનશી - લોપામુદ્રા
ગોવર્ધનરામ ત્રિપાઠી - સાક્ષર જીવન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
નીચેનામાંથી કઈ રચના (ગરબો) વલ્લભ મેવાડાની નથી ?

અંબાજીના શણગારનો ગરબો
કજોડાનો ગરબો
મા પાવા તે ગઢથી ઊતર્યા
આનંદનો ગરબો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP