ગુજરાતી સાહિત્ય (Gujarati literature) સાહિત્યકાર ગૌરીશંકરનું તખલ્લુસ... સ્નેહરશ્મિ ઉશનસ્ ફિલસૂફ ધૂમકેતુ સ્નેહરશ્મિ ઉશનસ્ ફિલસૂફ ધૂમકેતુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતી સાહિત્યમાં સૉનેટ કાવ્યની શરૂઆત કયા કવિએ કરી હતી ? બળવંતરાય ઠાકોર ઉમાશંકર જોશી ખબરદાર ઝવેરચંદ મેઘાણી બળવંતરાય ઠાકોર ઉમાશંકર જોશી ખબરદાર ઝવેરચંદ મેઘાણી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'જનાવરની જાન' કોની કૃતિ છે ? નવલરામ ન્હાનાલાલ નંદશંકર મહેતા નર્મદ નવલરામ ન્હાનાલાલ નંદશંકર મહેતા નર્મદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેનામાંથી કોણ પંડિત યુગના સાહિત્યકાર નથી ? ચં. ચી. મહેતા રમણભાઈ નીલકંઠ નરસિંહરાવ દિવેટીયા આનંદશંકર ધ્રુવ ચં. ચી. મહેતા રમણભાઈ નીલકંઠ નરસિંહરાવ દિવેટીયા આનંદશંકર ધ્રુવ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેનામાંથી કયા સાહિત્યકારને ભારતીય સાહિત્યનો શ્રેષ્ઠ 'જ્ઞાનપીઠ પુરસ્કાર' મળ્યો નથી ? પન્નાલાલ પટેલ લાભશંકર ઠાકર ઉમાશંકર જોષી રાજેન્દ્ર શાહ પન્નાલાલ પટેલ લાભશંકર ઠાકર ઉમાશંકર જોષી રાજેન્દ્ર શાહ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘પ્રત્યાલંબન’ લઘુકથાસંગ્રહ કોનો છે ? રાવજી પટેલ મોહન પરમાર જ્યંતીલાલ ગોહિલ મોહનલાલ પટેલ રાવજી પટેલ મોહન પરમાર જ્યંતીલાલ ગોહિલ મોહનલાલ પટેલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP