ગુજરાતી સાહિત્ય (Gujarati literature) સાહિત્યકાર ગૌરીશંકરનું તખલ્લુસ... ધૂમકેતુ સ્નેહરશ્મિ ફિલસૂફ ઉશનસ્ ધૂમકેતુ સ્નેહરશ્મિ ફિલસૂફ ઉશનસ્ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) જયશંકર સુંદરીને રણજીતરામ સુવર્ણચંદ્રક કયા વર્ષે એનાયત થયો હતો ? 1951 1952 1953 1954 1951 1952 1953 1954 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'પાટણની પ્રભુતા' ઐતિહાસિક નવલકથાના સર્જકનું નામ આપો. ઝવેરચંદ મેઘાણી મનુભાઈ પંચોળી ર.વ.દેસાઈ કનૈયાલાલ મુનશી ઝવેરચંદ મેઘાણી મનુભાઈ પંચોળી ર.વ.દેસાઈ કનૈયાલાલ મુનશી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘ભૂખી ભૂતાવળ’ નવલકથાના લેખક કોણ છે ? પન્નાલાલ પટેલ નટવરલાલ પંડ્યા કિશોર મકવાણા ઝવેરચંદ મેઘાણી પન્નાલાલ પટેલ નટવરલાલ પંડ્યા કિશોર મકવાણા ઝવેરચંદ મેઘાણી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) રોમ સ્વરાજ્ય અને ગુરુ ગોવિંદસિંહ નાટકો કોણે લખ્યાં છે ? મણિશંકર ભટ્ટ નગીનદાસ પારેખ નવલરામ ત્રિપાઠી નટવરલાલ પંડ્યા મણિશંકર ભટ્ટ નગીનદાસ પારેખ નવલરામ ત્રિપાઠી નટવરલાલ પંડ્યા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) બાળશિક્ષણના ક્ષેત્રમાં 'મુછાળી માં' તરીકે પ્રખ્યાત ગુજરાતના શ્રેષ્ઠ કેળવણીકારનું નામ જણાવો. ગિજુભાઈ બધેકા માનભાઈ ભટ્ટ ઠક્કરબાપા મનુભાઈ પંચોળી ગિજુભાઈ બધેકા માનભાઈ ભટ્ટ ઠક્કરબાપા મનુભાઈ પંચોળી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP