ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
“ભૂખ્યાં જનોની જઠરાગ્નિ જાગશે'' - પંક્તિ કોની છે ?

પન્નાલાલ પટેલ
પીતાંબર પટેલ
ઉમાશંકર જોષી
રઘુવીર ચૌધરી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
'મકાનના ભૂત’ સાહિત્યકારની પ્રથમ વાર્તા છે ?

સિતાંશુ યશશ્ચંદ્ર મહેતા
ચંદ્રકાન્ત બક્ષી
કિશોર જાદવ
ભાનુપ્રસાદ પંડચા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
બ્રિટીશ કોમેડી પાત્ર મિ. બીન પરથી પ્રેરણા લઈ કઈ ગુજરાતી ફિલ્મ બની ?

વનેચંદનો વરઘોડો
હું હુંશી હુંશીલાલ
ફાંકડો ફિતૂરી
ઢોલો મારા મલકનો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP