ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નવલકથાકાર મુનશી દ્વારા પાટણ શહેરને ધ્યાનમાં રાખીને કઈ છેલ્લી નવલકથા લખવામાં આવેલ ? પાટણની પ્રભુતા મુનશીનું મનોમંથન સવાયા ગુજરાતી ભગ્ન પાદુકા પાટણની પ્રભુતા મુનશીનું મનોમંથન સવાયા ગુજરાતી ભગ્ન પાદુકા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'કોક દિન ઈદ અને કોક દિન રોજા ઊછળે ને પડે નીચે જિંદગીના મોજા' પંક્તિના સર્જક કોણ છે ? મકરંદ દવે જયંત પાઠક સુકન્યા ઝવેરી તારક મહેતા મકરંદ દવે જયંત પાઠક સુકન્યા ઝવેરી તારક મહેતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘વિરાટ’ કોનું તખલ્લુસ છે ? જ્યોતિન્દ્ર દવે ઝવેરચંદ મેઘાણી ધીરુભાઈ ઠાકર ઉમાશંકર જોષી જ્યોતિન્દ્ર દવે ઝવેરચંદ મેઘાણી ધીરુભાઈ ઠાકર ઉમાશંકર જોષી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) વર્નાકયુલર સોસાયટી દ્વારા ગુજરાતમાં 1848માં પહેલી કન્યાશાળા ક્યાં શરૂ કરવામાં આવી ? રાજકોટ અમદાવાદ ભાવનગર વડોદરા રાજકોટ અમદાવાદ ભાવનગર વડોદરા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'કાળુ' અને 'રાજુ' આ પાત્રો કઈ કૃતિના છે ? જય સોમનાથ ઝેર તો પીધા છે જાણી જાણી માનવીની ભવાઈ માણસાઈના દીવા જય સોમનાથ ઝેર તો પીધા છે જાણી જાણી માનવીની ભવાઈ માણસાઈના દીવા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 1940 પછીની સૌંદર્યદર્શી કાવ્યધારાના મહત્ત્વના કવિ એવા પ્રહલાદ પારેખનો જન્મ ક્યાં થયો હતો ? ભાવનગર મહેસાણા અમદાવાદ રાજકોટ ભાવનગર મહેસાણા અમદાવાદ રાજકોટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP