ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નવલકથાકાર મુનશી દ્વારા પાટણ શહેરને ધ્યાનમાં રાખીને કઈ છેલ્લી નવલકથા લખવામાં આવેલ ? ભગ્ન પાદુકા સવાયા ગુજરાતી મુનશીનું મનોમંથન પાટણની પ્રભુતા ભગ્ન પાદુકા સવાયા ગુજરાતી મુનશીનું મનોમંથન પાટણની પ્રભુતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) દરિયાની સાહસિકતા પર આધારિત ગ્રંથોનું સવિશેષ ખેડાણ કોણે કરેલ છે ? ચુનીલાલ મડિયા ચુનીલાલ શાહ ગુણવંત આચાર્ય ગુણવંત શાહ ચુનીલાલ મડિયા ચુનીલાલ શાહ ગુણવંત આચાર્ય ગુણવંત શાહ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'ઉશનસ્' ઉપનામ કયા સર્જકનું છે ? નટવરલાલ પંડ્યા ઉમાશંકર જોષી ગૌરીશંકર જોષી સુરેશ જોષી નટવરલાલ પંડ્યા ઉમાશંકર જોષી ગૌરીશંકર જોષી સુરેશ જોષી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘આવતીકાલની શોધમાં' કાવ્યસંગ્રહ કયા કવિનો છે ? દલસુખભાઈ માલવણિયા પ્રફુલ્લ રાવલ કરસનદાસ માણેક ગુણવંતરાય આચાર્ય દલસુખભાઈ માલવણિયા પ્રફુલ્લ રાવલ કરસનદાસ માણેક ગુણવંતરાય આચાર્ય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘સમુદ્રાન્તિકે’, ‘અગ્નિકન્યા’,‘તત્વમસિ’, 'અક્રપાર' જેવી પ્રસિદ્ધ નવલકથાઓ ક્યાં સાહિત્યકારે આપી છે ? પન્નાલાલ પટેલ ધ્રુવ ભટ્ટ કનૈયાલાલ ભટ્ટ ગુણવંત શાહ પન્નાલાલ પટેલ ધ્રુવ ભટ્ટ કનૈયાલાલ ભટ્ટ ગુણવંત શાહ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘કૈવલ્યગીતા' કૃતિના રચયિતાનું નામ જણાવો. અખો પ્રેમાનંદ રમણભાઈ નીલકંઠ નરસિંહરાવ દિવેટિયા અખો પ્રેમાનંદ રમણભાઈ નીલકંઠ નરસિંહરાવ દિવેટિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP