ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
નવલકથાકાર મુનશી દ્વારા પાટણ શહેરને ધ્યાનમાં રાખીને કઈ છેલ્લી નવલકથા લખવામાં આવેલ ?

પાટણની પ્રભુતા
મુનશીનું મનોમંથન
સવાયા ગુજરાતી
ભગ્ન પાદુકા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
'કોક દિન ઈદ અને કોક દિન રોજા ઊછળે ને પડે નીચે જિંદગીના મોજા' પંક્તિના સર્જક કોણ છે ?

મકરંદ દવે
જયંત પાઠક
સુકન્યા ઝવેરી
તારક મહેતા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
'કાળુ' અને 'રાજુ' આ પાત્રો કઈ કૃતિના છે ?

જય સોમનાથ
ઝેર તો પીધા છે જાણી જાણી
માનવીની ભવાઈ
માણસાઈના દીવા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP