ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નવલકથાકાર મુનશી દ્વારા પાટણ શહેરને ધ્યાનમાં રાખીને કઈ છેલ્લી નવલકથા લખવામાં આવેલ ? ભગ્ન પાદુકા સવાયા ગુજરાતી મુનશીનું મનોમંથન પાટણની પ્રભુતા ભગ્ન પાદુકા સવાયા ગુજરાતી મુનશીનું મનોમંથન પાટણની પ્રભુતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) પગરખું શબ્દ નો સમાસ જણાવો. તત્પુરુષ અવયવીભાવ ઉપપદ મધ્યમપદલોપી તત્પુરુષ અવયવીભાવ ઉપપદ મધ્યમપદલોપી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) કયા ગુજરાતી સાહિત્યકારને જ્ઞાનપીઠ એવોર્ડ પ્રાપ્ત થયો નથી ? રાજેન્દ્ર શાહ ઉમાશંકર જોશી પન્નાલાલ પટેલ કવિ નર્મદ રાજેન્દ્ર શાહ ઉમાશંકર જોશી પન્નાલાલ પટેલ કવિ નર્મદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) મધ્યકાલીન ગુજરાતી સાહિત્યમાં કયો કવિ 'છપ્પા' માટે જાણીતો છે ? અખો શામળ નરસિંહ મહેતા દયારામ અખો શામળ નરસિંહ મહેતા દયારામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) કનૈયાલાલ મુનશીએ નવલકથા ક્ષેત્રે કોને પોતાના ગુરુ માનેલા ? ડ્યૂક ઓર્સિનો શેરલોક હોમ્સ ઍલેકઝાન્ડર ડ્યૂમા ગ્લૅમિસ ડંકન ડ્યૂક ઓર્સિનો શેરલોક હોમ્સ ઍલેકઝાન્ડર ડ્યૂમા ગ્લૅમિસ ડંકન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) રવિન્દ્રનાથ ટાગોર દ્વારા રચિત “એકલા ચોલો રે’’ ગીતનો ગુજરાતી અનુવાદ ‘એકલો જાને રે' કોના દ્વારા કરવામાં આવ્યો છે ? ઉમાશંકર જોષી મણિશંકર ભટ્ટ મહાદેવભાઈ દેસાઈ મકરંદ દવે ઉમાશંકર જોષી મણિશંકર ભટ્ટ મહાદેવભાઈ દેસાઈ મકરંદ દવે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP