ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
નવલકથાકાર મુનશી દ્વારા પાટણ શહેરને ધ્યાનમાં રાખીને કઈ છેલ્લી નવલકથા લખવામાં આવેલ ?

મુનશીનું મનોમંથન
સવાયા ગુજરાતી
ભગ્ન પાદુકા
પાટણની પ્રભુતા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
દેવાસનો પાડો ___ છે.

આપેલ પૈકી કોઇ નહીં
નેપાળની પૌરાણિક રાજધાની
ઓશોની આત્મકથા
જૈન હસ્તપ્રત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ગુજરાતમાં સંગીતના પર્યાય તરીકે કોણ જાણીતું છે ?

ઉસ્તાદ ફૈયાઝખાં
પંડિત ઓમકારનાથ
આદિત્યરાય વ્યાસ
અસાઈત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP