ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નવલકથાકાર મુનશી દ્વારા પાટણ શહેરને ધ્યાનમાં રાખીને કઈ છેલ્લી નવલકથા લખવામાં આવેલ ? સવાયા ગુજરાતી ભગ્ન પાદુકા પાટણની પ્રભુતા મુનશીનું મનોમંથન સવાયા ગુજરાતી ભગ્ન પાદુકા પાટણની પ્રભુતા મુનશીનું મનોમંથન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેના પૈકી કયું તત્પુરુષ સમાસનું ઉદાહરણ છે? કચ્છઅંજાર રંગભૂમિ યથાશક્તિ ચોતરફ કચ્છઅંજાર રંગભૂમિ યથાશક્તિ ચોતરફ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નર્મદે સ્થાપેલ બુદ્ધિવર્ધક સભાના પ્રમુખ નર્મદ પોતે બન્યા હતા જ્યારે તેનું મંત્રી પદ કોણે શોભાવેલું ? જદુરામ ગોરધન કડિયા મનમોહનદાસ રણછોડદાસ મયારામ શંભુનાથ જદુરામ ગોરધન કડિયા મનમોહનદાસ રણછોડદાસ મયારામ શંભુનાથ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) કુમાર સામયિકના તંત્રી કોણ છે ? કુમારપાળ દેસાઈ ધીરુ પરીખ રઘુવીર ચૌધરી ચંદ્રકાન્ત શેઠ કુમારપાળ દેસાઈ ધીરુ પરીખ રઘુવીર ચૌધરી ચંદ્રકાન્ત શેઠ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'વારી જાઉં રે સુંદર શ્યામ' આ પંક્તિ કયા કવિ દ્વારા રચવામાં આવી છે ? દયારામ ભાલણ નરસિંહ મહેતા મીરાંબાઈ દયારામ ભાલણ નરસિંહ મહેતા મીરાંબાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) વસંતવિલાસ કૃતિના કર્તા કોણ છે ? શ્રીધર વ્યાસ ભીમ અજ્ઞાત અબ્દુલ રહેમાન શ્રીધર વ્યાસ ભીમ અજ્ઞાત અબ્દુલ રહેમાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP