ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતી ભાષાના શિરમોર સમો 'રણજિતરામ સુવર્ણચંદ્રક' સૌથી પ્રથમ કયા સાહિત્યકારને એનાયત કરવામાં આવ્યો હતો ? કનૈયાલાલ મુનશી ઝવેરચંદ મેઘાણી પન્નાલાલ પટેલ અવિનાશ વ્યાસ કનૈયાલાલ મુનશી ઝવેરચંદ મેઘાણી પન્નાલાલ પટેલ અવિનાશ વ્યાસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) સુવિખ્યાત કવિતા 'કુંચી આપો બાઈજી! તમે કિયા પટારે મેલી મારા...' ના રચયિતાનું નામ જણાવો. મકરંદ દવે બ. ક. ઠાકોર જયંત પાઠક વિનોદ જોશી મકરંદ દવે બ. ક. ઠાકોર જયંત પાઠક વિનોદ જોશી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) સંતુ, માડણ, ગોબર પાત્રો કઈ કૃતિના છે ? દિવ્યચક્ષુ વ્યાજનો વારસ ભારેલો અગ્નિ લીલુડી ધરતી દિવ્યચક્ષુ વ્યાજનો વારસ ભારેલો અગ્નિ લીલુડી ધરતી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતી સાહિત્યમાં હાઈકુ પ્રચલિત કરનાર કવિ કોણ ? સ્નેહરશ્મિ ઘાયલ કલાપી સુંદરમ્ સ્નેહરશ્મિ ઘાયલ કલાપી સુંદરમ્ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) પ્રસિદ્ધ ગાયિકા બહેનો તાના અને રીરી કયા કવિ સાથે લોહીનો સંબંધ ધરાવે છે ? નરસિંહરાવ દિવેટીયા નરસિંહ મહેતા દલપતરામ હરીન્દ્ર દવે નરસિંહરાવ દિવેટીયા નરસિંહ મહેતા દલપતરામ હરીન્દ્ર દવે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'માધવ ક્યાંય નથી મધુવનમાં' ના રચનાકાર કોણ હતા ? મીરાંબાઈ રાજેન્દ્ર શુક્લ નરસિંહ મહેતા હરીન્દ્ર દવે મીરાંબાઈ રાજેન્દ્ર શુક્લ નરસિંહ મહેતા હરીન્દ્ર દવે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP