ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતી ભાષાના શિરમોર સમો 'રણજિતરામ સુવર્ણચંદ્રક' સૌથી પ્રથમ કયા સાહિત્યકારને એનાયત કરવામાં આવ્યો હતો ? ઝવેરચંદ મેઘાણી કનૈયાલાલ મુનશી પન્નાલાલ પટેલ અવિનાશ વ્યાસ ઝવેરચંદ મેઘાણી કનૈયાલાલ મુનશી પન્નાલાલ પટેલ અવિનાશ વ્યાસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) માનવ કલ્યાણ ક્ષેત્રે, ઉમદા પ્રવૃત્તિ કરવા બદલ અપાતો 'જયભિખ્ખુ' એવોર્ડ કોની સ્મૃતિમાં એનાયત કરવામાં આવે છે ? ભોળાભાઈ પટેલ જયેશચંદ્ર રણજીતરામ જયપ્રસાદ ઠાકર બાલાભાઈ દેસાઈ ભોળાભાઈ પટેલ જયેશચંદ્ર રણજીતરામ જયપ્રસાદ ઠાકર બાલાભાઈ દેસાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'નીરખી ને ગગનમાં કોણ છૂપી રહ્યો તે જ તું તે જ હું શબ્દ બોલે' આ કવિતાના રચયિતાનું નામ જણાવો. સ્વામી આનંદ કલિકાલસર્વજ્ઞ હેમચંદ્રાચાર્ય નરસિંહ મહેતા દયારામ સ્વામી આનંદ કલિકાલસર્વજ્ઞ હેમચંદ્રાચાર્ય નરસિંહ મહેતા દયારામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) યોગ્ય જોડકાં જોડો.લેખકa. દલપતરામb. શામળc. મણિભાઈ નભુભાઈd. સ્વામી આનંદકૃતિ 1. રેવાખંડ 2. નારી પ્રતિષ્ઠા3. ઈસુનુ બલિદાન4. તાર્કિક બોધ b-1, c-2, d-3, a-4 a-1, b-2, c-3, d-4 c-1, b-2, a-3, d-4 d-1, a-2, b-3, c-4 b-1, c-2, d-3, a-4 a-1, b-2, c-3, d-4 c-1, b-2, a-3, d-4 d-1, a-2, b-3, c-4 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) "સાદ કરે છે, દિલ હરે છે રે, મને એ સાદ કરે છે રે !"- કાવ્યના લેખક છે. સુંદરમ્ પ્રહલાદ પારેખ કૃષ્ણ દવે ડૉ.પ્રકાશ દવે સુંદરમ્ પ્રહલાદ પારેખ કૃષ્ણ દવે ડૉ.પ્રકાશ દવે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) સાહિત્યકાર અને સાહિત્ય સ્વરૂપનું કયું જોડકું ખોટું છે ? દયારામ - ગરબી ન્હાનાલાલ - ડોલનશૈલી અખો - આખ્યાન ગિજુભાઈ - બાળસાહિત્ય દયારામ - ગરબી ન્હાનાલાલ - ડોલનશૈલી અખો - આખ્યાન ગિજુભાઈ - બાળસાહિત્ય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP