ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતી ભાષાના શિરમોર સમો 'રણજિતરામ સુવર્ણચંદ્રક' સૌથી પ્રથમ કયા સાહિત્યકારને એનાયત કરવામાં આવ્યો હતો ? અવિનાશ વ્યાસ ઝવેરચંદ મેઘાણી પન્નાલાલ પટેલ કનૈયાલાલ મુનશી અવિનાશ વ્યાસ ઝવેરચંદ મેઘાણી પન્નાલાલ પટેલ કનૈયાલાલ મુનશી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘શ્રાવણી મેળો’ અને ‘વિસામો' વાર્તાસંગ્રહો કોના છે ? પન્નાલાલ પટેલ ઝવેરચંદ મેઘાણી ઉમાશંકર જોષી રઘુવીર ચૌધરી પન્નાલાલ પટેલ ઝવેરચંદ મેઘાણી ઉમાશંકર જોષી રઘુવીર ચૌધરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘ઉપવાસી' ઉપનામ કયા સાહિત્યકારનું છે ? ભોગીલાલ ગાંધી રાજેન્દ્ર શુક્લ પ્રહલાદ પારેખ રાવજી પટેલ ભોગીલાલ ગાંધી રાજેન્દ્ર શુક્લ પ્રહલાદ પારેખ રાવજી પટેલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) હાઇકુમાં કેટલી પંક્તિઓ હોય છે ? ત્રણ પાંચ પંદર સત્તર ત્રણ પાંચ પંદર સત્તર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'મેરે તો ગિરિધર ગોપાલ, દૂસરા ન કોઈ' પંક્તિ કોની છે ? દયારામ મીરાં અખો નરસિંહ મહેતા દયારામ મીરાં અખો નરસિંહ મહેતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'સાપનાં ભારા' અને 'ઉઘાડી બારી' એ કોની કૃતિઓ છે ? રામનારાયણ પાઠક ત્રિભુવનદાસ લુહાર ઉમાશંકર જોશી ઝવેરચંદ મેઘાણી રામનારાયણ પાઠક ત્રિભુવનદાસ લુહાર ઉમાશંકર જોશી ઝવેરચંદ મેઘાણી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP