ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગોંડલના મહારાજા ભગતસિંહે તૈયાર કરાવેલ નવ ખંડનો વિશાળ શબ્દકોષ 'ભગવદ્ગોમંડલ' કયા વિદ્વાને તૈયાર કરેલ છે ? નર્મદ ધીરુભાઈ ઠાકર ચંદુલાલ બેચરભાઈ પટેલ ગોવર્ધનરામ ત્રિપાઠી નર્મદ ધીરુભાઈ ઠાકર ચંદુલાલ બેચરભાઈ પટેલ ગોવર્ધનરામ ત્રિપાઠી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) લેખક અને તેમની રચનાને યોગ્ય રીતે ગોઠવો.a. ધૂળમાંની પગલીઓb. કાફલોc. બંદીવાનd. સમુદ્રાન્તિકે 1. વર્ષા અડાલજા2. વિનેશ અંતાણી 3. ધ્રુવભટ્ટ 4. ચંદ્રકાન્ત શેઠ a-2, b-3, c-1, d-4 a-3, b-4, c-2, d-1 a-4, b-2, c-1, d-3 a-1, b-2, c-4, d-3 a-2, b-3, c-1, d-4 a-3, b-4, c-2, d-1 a-4, b-2, c-1, d-3 a-1, b-2, c-4, d-3 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગાંધીજીએ ચલાવેલા વિચારપત્રો સંદર્ભે યોગ્ય વિકલ્પ પસંદ કરો. હરિજન અને હરિબંધુ આપેલ તમામ યંગ ઈન્ડિયા ઇન્ડિયન ઓપિનિયન હરિજન અને હરિબંધુ આપેલ તમામ યંગ ઈન્ડિયા ઇન્ડિયન ઓપિનિયન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'રાઈનો પર્વત' નાટકના લેખકનું નામ જણાવો. ર.વ.દેસાઈ મહીપતરામ નીલકંઠ રમણભાઈ નીલકંઠ રામનારાયણ પાઠક ર.વ.દેસાઈ મહીપતરામ નીલકંઠ રમણભાઈ નીલકંઠ રામનારાયણ પાઠક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'આંખે કંકુના સૂરજ આથમ્યા' કાવ્યમાં કવિ કઈ વેલને શણગારવાનું કહે છે ? વિદાય માટેની લગ્ન માટેની અંતિમ વિદાય માટેની મિલન માટેની વિદાય માટેની લગ્ન માટેની અંતિમ વિદાય માટેની મિલન માટેની ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતી સાહિત્યમાં ઊર્મિકાવ્યના પિતા કોને ગણવામાં આવે છે ? ન્હાનાલાલ નરસિંહરાવ દિવેટીયા સુંદરમ્ કલાપી ન્હાનાલાલ નરસિંહરાવ દિવેટીયા સુંદરમ્ કલાપી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP