ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગોંડલના મહારાજા ભગતસિંહે તૈયાર કરાવેલ નવ ખંડનો વિશાળ શબ્દકોષ 'ભગવદ્ગોમંડલ' કયા વિદ્વાને તૈયાર કરેલ છે ? નર્મદ ચંદુલાલ બેચરભાઈ પટેલ ગોવર્ધનરામ ત્રિપાઠી ધીરુભાઈ ઠાકર નર્મદ ચંદુલાલ બેચરભાઈ પટેલ ગોવર્ધનરામ ત્રિપાઠી ધીરુભાઈ ઠાકર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'વિદ્યાવાચસ્પતિ'ની સન્માનનીય પદવી મેળવનાર પ્રખર સાહિત્યકાર, સંશોધક, સંપાદક અને ચરિત્રલેખક કે. કા. શાસ્ત્રીનું પૂરું નામ જણાવો. કેશવલાલ કામ્તાપ્રસાદ શાસ્ત્રી કેશવરામ કાનજીરામ શાસ્ત્રી કેશવલાલ કાનજીભાઈ શાસ્ત્રી કેશવરામ કાશીરામ શાસ્ત્રી કેશવલાલ કામ્તાપ્રસાદ શાસ્ત્રી કેશવરામ કાનજીરામ શાસ્ત્રી કેશવલાલ કાનજીભાઈ શાસ્ત્રી કેશવરામ કાશીરામ શાસ્ત્રી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) હેમચંદ્રાચાર્યએ આપેલ વ્યાકરણ ગ્રંથ ‘સિદ્ધહેમ શબ્દાનુશાસન’માં દુહાઓ કયા રસના છે ? ભયાનક શોર્ય અને પ્રેમ કરુણ રુદ્ર ભયાનક શોર્ય અને પ્રેમ કરુણ રુદ્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) છંદોલય, કિન્નરી, અલ્પવિરામ અને પ્રવાલદ્વીપ કાવ્યરસંગ્રહો ક્યા સાહિત્યકારના છે ? નિરંજન ભગત નટવરલાલ પંડ્યા રાજેન્દ્ર શાહ રમણલાલ સોની નિરંજન ભગત નટવરલાલ પંડ્યા રાજેન્દ્ર શાહ રમણલાલ સોની ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘આજ રે સપનામાં’ લોકગીતમાં 'જટાળો’ શબ્દ કોના માટે વપરાયો છે ? નાયિકાના નણંદોઈ માટે નાયિકાના દિયર માટે નાયિકાના પતિ માટે ભગવાન શંકર માટે નાયિકાના નણંદોઈ માટે નાયિકાના દિયર માટે નાયિકાના પતિ માટે ભગવાન શંકર માટે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) કૃષ્ણના જીવન પર આધારિત કાવ્યો પ્રમવાટિકા'ના રચયિતા ___ છે. બિહારી કબીર રસખાન સૂરદાસ બિહારી કબીર રસખાન સૂરદાસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP