ગુજરાતી સાહિત્ય (Gujarati literature) પ્રસિદ્ધ ગાયિકા બહેનો તાના અને રીરી કયા કવિ સાથે લોહીનો સંબંધ ધરાવે છે ? નરસિંહ મહેતા નરસિંહરાવ દિવેટીયા દલપતરામ હરીન્દ્ર દવે નરસિંહ મહેતા નરસિંહરાવ દિવેટીયા દલપતરામ હરીન્દ્ર દવે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'શેષ' ઉપનામ ધરાવતા કવિ કયા ? વેણીભાઈ પુરોહિત રા.વિ.પાઠક ચંદ્રકાન્ત શેઠ ડૉ.ચંદ્રકાન્ત મહેતા વેણીભાઈ પુરોહિત રા.વિ.પાઠક ચંદ્રકાન્ત શેઠ ડૉ.ચંદ્રકાન્ત મહેતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'સીતાજીની કાંચળી' ના લેખક કોણ છે ? ગૌરીબાઈ દિવાળીબાઈ રાધાબાઈ ક્રિષ્ણાબાઈ ગૌરીબાઈ દિવાળીબાઈ રાધાબાઈ ક્રિષ્ણાબાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) સફળતા જિંદગીની હસ્તરેખામાં નથી હોતી, ચણાયેલ ઇમારત એના નકશામાં નથી હોતી. - આ મુક્તકની રચના કોણે કરી છે ? બરકત અલી વિરાણી મુરલી ઠાકુર અનિરુદ્ધ બ્રહ્મભટ્ટ અમૃત ઘાયલ બરકત અલી વિરાણી મુરલી ઠાકુર અનિરુદ્ધ બ્રહ્મભટ્ટ અમૃત ઘાયલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નર્મદે સ્થાપેલ બુદ્ધિવર્ધક સભાના પ્રમુખ નર્મદ પોતે બન્યા હતા જ્યારે તેનું મંત્રી પદ કોણે શોભાવેલું ? ગોરધન કડિયા મનમોહનદાસ રણછોડદાસ જદુરામ મયારામ શંભુનાથ ગોરધન કડિયા મનમોહનદાસ રણછોડદાસ જદુરામ મયારામ શંભુનાથ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) કવિશ્રી જયંત પાઠકની રચના 'ચિતારો' માં કવિએ કોને ચિતારા તરીકે નિરૂપ્યા છે ? ઈન્દ્ર કુદરત ભગવાન એક પણ નહીં ઈન્દ્ર કુદરત ભગવાન એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP