ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચે આપેલ તખલ્લુસ પૈકી કયું તખલ્લુસ શ્રી ધીરુભાઈ ઠાકરનું છે ? ઝુબીન કૌટિલ્ય સવ્યસાચી દર્શક ઝુબીન કૌટિલ્ય સવ્યસાચી દર્શક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) મહાત્મા ગાંધીજીની આશ્રમની પ્રાર્થના સભામાં અવારનવાર ગવાતી પ્રાર્થના 'પ્રેમળ જ્યોતિ તારો દાખવી મુજ જીવન પંથ ઉજાળ'ના લેખક/અનુવાદકનું નામ જણાવો. નરસિંહરાવ દિવેટિયા કનૈયાલાલ મુનશી ગોવર્ધનરામ ત્રિપાઠી કવિ ન્હાનાલાલ નરસિંહરાવ દિવેટિયા કનૈયાલાલ મુનશી ગોવર્ધનરામ ત્રિપાઠી કવિ ન્હાનાલાલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) રઈશ મણિયારનું વતન જણાવો. ઉમેદગઢ આંબલી પારડી ધાંધળી ઉમેદગઢ આંબલી પારડી ધાંધળી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) “જ્હાનવી” કાવ્યસંગ્રહ કોનો છે ? સ્નેહી પરમાર નાથાલાલ દવે બ.ક. ઠાકોર હરિકૃષ્ણ પાઠક સ્નેહી પરમાર નાથાલાલ દવે બ.ક. ઠાકોર હરિકૃષ્ણ પાઠક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'શબ્દાનુશાસન' ગ્રંથના લેખક કોણ છે ? કુમારપાળ હેમચંદ્રાચાર્ય વિમળસૂરિ મેરૂતુંગાચાર્ય કુમારપાળ હેમચંદ્રાચાર્ય વિમળસૂરિ મેરૂતુંગાચાર્ય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ભવાઈમાં મસ્તી કે મશ્કરી કરતાં પાત્રને શું કહેવાય ? રંગલો કાંચળિયો મશ્કરો ચરકટ રંગલો કાંચળિયો મશ્કરો ચરકટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP