ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચે આપેલ તખલ્લુસ પૈકી કયું તખલ્લુસ શ્રી ધીરુભાઈ ઠાકરનું છે ? દર્શક ઝુબીન કૌટિલ્ય સવ્યસાચી દર્શક ઝુબીન કૌટિલ્ય સવ્યસાચી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'ગ્રામલક્ષ્મી' ના લેખક કોણ ? ર.વ.દેસાઈ ક.મા.મુનશી રાજેન્દ્ર શાહ બ. ક. ઠાકોર ર.વ.દેસાઈ ક.મા.મુનશી રાજેન્દ્ર શાહ બ. ક. ઠાકોર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'જીવણલાલ કથામાળા' કોની નવલકથા છે ? ચંદ્રકાંત બક્ષી દશરથ પરમાર મધુ રાય વિનેશ અંતાણી ચંદ્રકાંત બક્ષી દશરથ પરમાર મધુ રાય વિનેશ અંતાણી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 1923માં ‘રંગભૂમિ’ નામનું ત્રૈમાસિક કોણે પ્રગટ કર્યું ? ત્રિભુવનદાસ ગજ્જર અમિત ઠક્કર નૃસિંહ વિભાકર અનિકેત ખાંડેકર ત્રિભુવનદાસ ગજ્જર અમિત ઠક્કર નૃસિંહ વિભાકર અનિકેત ખાંડેકર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાત સાહિત્ય અકાદમીનું કાર્યાલય ક્યાં આવેલું છે ? ગાંધીનગર અમદાવાદ વડોદરા રાજકોટ ગાંધીનગર અમદાવાદ વડોદરા રાજકોટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'અસૂર્યલોક' કૃતિનો સાહિત્ય પ્રકાર જણાવો. નવલકથા આત્મકથા નિબંધ કવિતા નવલકથા આત્મકથા નિબંધ કવિતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP