ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચે આપેલ તખલ્લુસ પૈકી કયું તખલ્લુસ શ્રી ધીરુભાઈ ઠાકરનું છે ? ઝુબીન કૌટિલ્ય સવ્યસાચી દર્શક ઝુબીન કૌટિલ્ય સવ્યસાચી દર્શક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘બૃહદપિંગળ’ ગ્રંથના રચયિતા કોણ છે ? દલપતરામ રા.વિ. પાઠક પિંગળ મુની નર્મદ દલપતરામ રા.વિ. પાઠક પિંગળ મુની નર્મદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'નવું આકાશ નવી ધરતી' કોનું નાટક છે ? સરોજ પાઠક વિનોદ ભટ્ટ તારક મહેતા પ્રિયકાન્ત પરીખ સરોજ પાઠક વિનોદ ભટ્ટ તારક મહેતા પ્રિયકાન્ત પરીખ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેનામાંથી કોણ 'સંસ્કૃતિ' સામયિકના તંત્રી હતા ? સુરેશ જોશી ગૌરીશંકર જોશી વિનોદ જોશી ઉમાશંકર જોશી સુરેશ જોશી ગૌરીશંકર જોશી વિનોદ જોશી ઉમાશંકર જોશી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘તપસ્વી સારસ્વત’ કૃતિમાં કોનું ચરિત્ર રજૂ કરવામાં આવ્યું છે ? કે.કા.શાસ્ત્રી ગાંધીજી ઈન્દુલાલ યાજ્ઞિક રવિશંકર મહારાજ કે.કા.શાસ્ત્રી ગાંધીજી ઈન્દુલાલ યાજ્ઞિક રવિશંકર મહારાજ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચે પૈકી કોનો સમાવેશ નવલકથાકાર તરીકે નથી થતો ? લાભશંકર ઠાકર પીતાંબર પટેલ રઘુવીર ચૌધરી રમણલાલ દેસાઈ લાભશંકર ઠાકર પીતાંબર પટેલ રઘુવીર ચૌધરી રમણલાલ દેસાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP