ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચે આપેલ તખલ્લુસ પૈકી કયું તખલ્લુસ શ્રી ધીરુભાઈ ઠાકરનું છે ? દર્શક ઝુબીન કૌટિલ્ય સવ્યસાચી દર્શક ઝુબીન કૌટિલ્ય સવ્યસાચી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'વૈષ્ણવજન તો તેને કહીએ'- આ પંકિત કયા કવિની છે ? ભોજા ભગત અખો મીરાંબાઈ નરસિંહ મહેતા ભોજા ભગત અખો મીરાંબાઈ નરસિંહ મહેતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'વળામણા’, ‘મીણ માટીના માનવી’, ‘અંગારો’, ‘નથી પરણ્યા નથી કુંવારા' જેવી નવલકથાના લેખક કોણ છે ? ઝવેરચંદ મેઘાણી પન્નાલાલ પટેલ મહાદેવભાઈ દેસાઈ ગૌરીશંકર જોષી ઝવેરચંદ મેઘાણી પન્નાલાલ પટેલ મહાદેવભાઈ દેસાઈ ગૌરીશંકર જોષી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ભારત રત્ન ભુપેન હજારીકાનું નામ કયા શહેરના સ્ટેડીયમ સાથે જોડવામાં આવેલ છે ? દીસપુર ગૌહાટી દીબ્રુગઢ બદરપુર દીસપુર ગૌહાટી દીબ્રુગઢ બદરપુર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) અછાંદસ ડોલનશૈલી કવિતાની રચના કોણે કરી ? ન્હાનાલાલ સુરેશ જોશી અનિલ જોશી ઉમાશંકર જોશી ન્હાનાલાલ સુરેશ જોશી અનિલ જોશી ઉમાશંકર જોશી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘તેજરેખા’ કોનો કાવ્યસંગ્રહ છે ? ઇન્દુલાલ ગાંધી સુરેશ જોષી મધુ રાય યશવંત શુક્લ ઇન્દુલાલ ગાંધી સુરેશ જોષી મધુ રાય યશવંત શુક્લ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP