ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ડોલનશૈલીના કવિ કોને કહેવામાં આવે છે ?

ડાહ્યાભાઈ દેરાસરી
કવિ ન્હાનાલાલ
મુકુન્દરાય પટ્ટણી
હર્ષદ ત્રિવેદી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
‘છાયાં એટલા છાપરાંને ચાળ્યાં એટલા ઘર; ભોજો ભગત તો એમ ભણે, જે વાંઢા એટલા વર' પંક્તિના સર્જકનું નામ જણાવો.

નર્મદ
કવિ દલપતરામ
કવિ કાન્ત
ભોજા ભગત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP