ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેના પૈકી કયા પુસ્તકના લેખક ઉમાશંકર જોશી નથી ? નિશિથ પ્રાચીના ગંગોત્રી ગોરજ નિશિથ પ્રાચીના ગંગોત્રી ગોરજ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નિઘન્દુ ગ્રંથની રચના કોણે કરી હતી ? ધન્વંતરિ સુશ્રુત આર્યભટ્ટ બ્રહ્મગુપ્ત ધન્વંતરિ સુશ્રુત આર્યભટ્ટ બ્રહ્મગુપ્ત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) સરસ્વતીચંદ્ર નવલકથાના લેખક કોણ ? કનૈયાલાલ મુનશી ગોવર્ધનરામ ત્રિપાઠી ર.વ.દેસાઈ નંદશંકર કનૈયાલાલ મુનશી ગોવર્ધનરામ ત્રિપાઠી ર.વ.દેસાઈ નંદશંકર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતના સાહિત્યકાર શ્રી રઘુવીરભાઈ ચૌધરીને તાજેતરમાં 'જ્ઞાનપીઠ એવોર્ડ' દ્વારા પુરસ્કૃત કરવામાં આવ્યા. આ એવોર્ડ કયા પરિવાર દ્વારા સ્થાપિત ફાઉન્ડેશન અન્વયે એનાયત કરવામાં આવે છે ? સાહુ જૈન પરિવાર જ્ઞાનચંદ જૈન પરિવાર અભ્યંકર જૈન પરિવાર જ્ઞાનદત્ત બુદ્ધ પરિવાર સાહુ જૈન પરિવાર જ્ઞાનચંદ જૈન પરિવાર અભ્યંકર જૈન પરિવાર જ્ઞાનદત્ત બુદ્ધ પરિવાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘આસ્વાદ અષ્ટાદશી’ પુસ્તકના લેખક કોણ છે ? વજુ કોટક નરહરિ પરીખ જયંત કોઠારી રણછોડભાઈ દવે વજુ કોટક નરહરિ પરીખ જયંત કોઠારી રણછોડભાઈ દવે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'સદા સૌમ્ય શી વૈભવે ઉભરાતી, મળી માતૃભાષા મુને ગુજરાતી' - માતૃભાષાવંદનાની પંક્તિઓ કયા કવિની છે ? ઝવેરચંદ મેઘાણી ઉમાશંકર જોશી અરદેશર ખબરદાર કવિ નર્મદ ઝવેરચંદ મેઘાણી ઉમાશંકર જોશી અરદેશર ખબરદાર કવિ નર્મદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP