ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેના પૈકી કયા પુસ્તકના લેખક ઉમાશંકર જોશી નથી ? નિશિથ ગોરજ પ્રાચીના ગંગોત્રી નિશિથ ગોરજ પ્રાચીના ગંગોત્રી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતી સાહિત્યમાં ઊર્મિકાવ્યના પિતા કોને ગણવામાં આવે છે ? ન્હાનાલાલ સુંદરમ્ કલાપી નરસિંહરાવ દિવેટીયા ન્હાનાલાલ સુંદરમ્ કલાપી નરસિંહરાવ દિવેટીયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ત્રણ પંક્તિના ગીતોને શું કહેવાય ? સોનેટ હાઈકુ ગઝલ ખાંયણા સોનેટ હાઈકુ ગઝલ ખાંયણા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘પવનરૂપેરી’ કાવ્યસંગ્રહ કોનો છે ? ઈશ્વર પરમાર ચંદ્રકાન્ત શેઠ નરેશ બારડ જ્યંતી દલાલ ઈશ્વર પરમાર ચંદ્રકાન્ત શેઠ નરેશ બારડ જ્યંતી દલાલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુણજશ - શબ્દનો સમાસ જણાવો. દ્વંદ્વ ઉપપદ તત્પુરુષ આપેલ પૈકી કોઈ નહીં દ્વંદ્વ ઉપપદ તત્પુરુષ આપેલ પૈકી કોઈ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) અહેમદ નદિમ કાસમીનું મૂળ નામ જણાવો. પીરઝાદા અહેમદ શાહ મોહસીન રફિકમિયાં સૈયદ સાકિરહુસૈન સુલેમાન મન્સુરી અરબાઝમિયાં દિલાવર શેખ પીરઝાદા અહેમદ શાહ મોહસીન રફિકમિયાં સૈયદ સાકિરહુસૈન સુલેમાન મન્સુરી અરબાઝમિયાં દિલાવર શેખ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP