ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ર. વ. દેસાઈની કઈ નવલકથા 1857માં સ્વાતંત્ર્ય સંગ્રામની ઘટના ભૂમિકા રૂપે વર્ણવાઈ છે ?

ભારેલો અગ્નિ
દિવ્યચક્ષુ
ગ્રામલક્ષ્મી
ઝંઝાવાત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ગુજરાત વર્નાક્યુલર સોસાયટીની વ્યવસ્થાપક સમિતિમાં સ્થાન મેળવનાર સૌપ્રથમ ગુજરાતી કોણ હતા ?

દલપતરામ ડાહ્યાભાઈ
ભોગીલાલ પ્રાણવલ્લભદાસ
ભોળાનાથ સારાભાઈ
મગનલાલ વખતચંદ શેઠ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP