ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેના પૈકી કયા પુસ્તકના લેખક ઉમાશંકર જોશી નથી ? ગોરજ નિશિથ ગંગોત્રી પ્રાચીના ગોરજ નિશિથ ગંગોત્રી પ્રાચીના ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'નળાખ્યાન' ની રચના કોણે કરી ? પ્રેમાનંદ દયાનંદ રામાનંદ સહજાનંદ પ્રેમાનંદ દયાનંદ રામાનંદ સહજાનંદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ર. વ. દેસાઈની કઈ નવલકથા 1857માં સ્વાતંત્ર્ય સંગ્રામની ઘટના ભૂમિકા રૂપે વર્ણવાઈ છે ? ભારેલો અગ્નિ દિવ્યચક્ષુ ગ્રામલક્ષ્મી ઝંઝાવાત ભારેલો અગ્નિ દિવ્યચક્ષુ ગ્રામલક્ષ્મી ઝંઝાવાત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'હરિનો માર્ગ છે શૂરાનો, નહિં કાયરનું કામ જોને ___' આ ભજનના રચનાકાર કવિનું નામ શું છે ? ધીરો પ્રેમાનંદ દયારામ પ્રીતમદાસ ધીરો પ્રેમાનંદ દયારામ પ્રીતમદાસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાત વર્નાક્યુલર સોસાયટીની વ્યવસ્થાપક સમિતિમાં સ્થાન મેળવનાર સૌપ્રથમ ગુજરાતી કોણ હતા ? દલપતરામ ડાહ્યાભાઈ ભોગીલાલ પ્રાણવલ્લભદાસ ભોળાનાથ સારાભાઈ મગનલાલ વખતચંદ શેઠ દલપતરામ ડાહ્યાભાઈ ભોગીલાલ પ્રાણવલ્લભદાસ ભોળાનાથ સારાભાઈ મગનલાલ વખતચંદ શેઠ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) કવિ કલાપીની રચના ‘ગ્રામમાતા’નો કાવ્ય પ્રકાર જણાવો. ઋતુકાવ્ય ઉર્મિગીત ખંડકાવ્ય હાઈકુ ઋતુકાવ્ય ઉર્મિગીત ખંડકાવ્ય હાઈકુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP