ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેના પૈકી કયા પુસ્તકના લેખક ઉમાશંકર જોશી નથી ? ગંગોત્રી નિશિથ પ્રાચીના ગોરજ ગંગોત્રી નિશિથ પ્રાચીના ગોરજ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) સાહિત્યપ્રકારને આધારે કઈ કૃતિ અસંગત છે ? પ્રવાસવર્ણન-અમૃતા નાટક-રોમન સ્વરાજ એકાંકી-બાથટબમાં માછલી કાવ્યસંગ્રહ-તારીખનું ઘર પ્રવાસવર્ણન-અમૃતા નાટક-રોમન સ્વરાજ એકાંકી-બાથટબમાં માછલી કાવ્યસંગ્રહ-તારીખનું ઘર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) કયા કલાકાર ગુજરાતના કલાગુરુ ગણાય છે ? રવિશંકર મહારાજ રવિશંકર રાવળ ઝવેરચંદ મેઘાણી લાભુભાઈ ત્રિવેદી રવિશંકર મહારાજ રવિશંકર રાવળ ઝવેરચંદ મેઘાણી લાભુભાઈ ત્રિવેદી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેનામાંથી કઈ જોડ યોગ્ય રીતે જોડાયેલી નથી ? રામનારાયણ પાઠક - મનો વિહાર કનૈયાલાલ મુનશી - લોપામુદ્રા ગોવર્ધનરામ ત્રિપાઠી - સાક્ષર જીવન મણિલાલ દ્વિવેદી - તરંગલીલા રામનારાયણ પાઠક - મનો વિહાર કનૈયાલાલ મુનશી - લોપામુદ્રા ગોવર્ધનરામ ત્રિપાઠી - સાક્ષર જીવન મણિલાલ દ્વિવેદી - તરંગલીલા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'આંધળી માનો કાગળ' કોની રચના છે ? કૃષ્ણલાલ શ્રીધરાણી પિનાકિન ઠાકોર ઈન્દુલાલ ગાંધી વેણીભાઈ પુરોહિત કૃષ્ણલાલ શ્રીધરાણી પિનાકિન ઠાકોર ઈન્દુલાલ ગાંધી વેણીભાઈ પુરોહિત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) “ધીરે વહે છે ગીત’’ ગઝલ સંગ્રહ કોને આપ્યો છે ? પન્ના નાયક ચંદ્રકાંત મહેતા ચંદ્રકાંત શેઠ ચુનીલાલ મડિયા પન્ના નાયક ચંદ્રકાંત મહેતા ચંદ્રકાંત શેઠ ચુનીલાલ મડિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP