ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
સાહિત્યપ્રકારને આધારે કઈ કૃતિ અસંગત છે ?

પ્રવાસવર્ણન-અમૃતા
નાટક-રોમન સ્વરાજ
એકાંકી-બાથટબમાં માછલી
કાવ્યસંગ્રહ-તારીખનું ઘર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
કયા કલાકાર ગુજરાતના કલાગુરુ ગણાય છે ?

રવિશંકર મહારાજ
રવિશંકર રાવળ
ઝવેરચંદ મેઘાણી
લાભુભાઈ ત્રિવેદી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
નીચેનામાંથી કઈ જોડ યોગ્ય રીતે જોડાયેલી નથી ?

રામનારાયણ પાઠક - મનો વિહાર
કનૈયાલાલ મુનશી - લોપામુદ્રા
ગોવર્ધનરામ ત્રિપાઠી - સાક્ષર જીવન
મણિલાલ દ્વિવેદી - તરંગલીલા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
'આંધળી માનો કાગળ' કોની રચના છે ?

કૃષ્ણલાલ શ્રીધરાણી
પિનાકિન ઠાકોર
ઈન્દુલાલ ગાંધી
વેણીભાઈ પુરોહિત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
“ધીરે વહે છે ગીત’’ ગઝલ સંગ્રહ કોને આપ્યો છે ?

પન્ના નાયક
ચંદ્રકાંત મહેતા
ચંદ્રકાંત શેઠ
ચુનીલાલ મડિયા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP