ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેના પૈકી કયા પુસ્તકના લેખક ઉમાશંકર જોશી નથી ? પ્રાચીના ગોરજ ગંગોત્રી નિશિથ પ્રાચીના ગોરજ ગંગોત્રી નિશિથ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'વક્રદર્શી' કોનું તખલ્લુસ છે ? કનૈયાલાલ મુનશી બકુલ ત્રિપાઠી મધુસૂદન પારેખ દલપતરામ કનૈયાલાલ મુનશી બકુલ ત્રિપાઠી મધુસૂદન પારેખ દલપતરામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતી સાહિત્યનાં કયા ત્રણ 'નન્ના' જાણીતા છે ? તે પૈકી કયું અસંગત છે ? ન્હાનાલાલ નવલરામ પંડ્યા નંદશંકર મહેતા નર્મદ ન્હાનાલાલ નવલરામ પંડ્યા નંદશંકર મહેતા નર્મદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'હાજી કાસમ, તારી વીજળી રે' લોકગીતમાં વીજળી કોનું નામ છે ? આગબોટ માનવી ટિકિટ જાન આગબોટ માનવી ટિકિટ જાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) કવિ રમેશ પારેખનો જન્મ ક્યાં થયો હતો ? અમરેલી સુરત રાજકોટ ભાવનગર અમરેલી સુરત રાજકોટ ભાવનગર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'કન્યાવિદાય'- વિદાયગીત કોની રચના છે ? વિનોદ જોશી વિનોદ ત્રિપાઠી રમેશ પારેખ અનિલ જોશી વિનોદ જોશી વિનોદ ત્રિપાઠી રમેશ પારેખ અનિલ જોશી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP