ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતી ભાષામાં સૌપ્રથમ જીવનચરિત્ર "કોલંબસનો વૃતાંત" ના લેખક નીચેનામાંથી કોણ ? પ્રાણલાલ ડોસા પ્રાણલાલ મથુરામ નર્મદ દલપતરામ પ્રાણલાલ ડોસા પ્રાણલાલ મથુરામ નર્મદ દલપતરામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'ભુખી ભુતાવળ' નવલકથા ખંડના લેખકનું નામ જણાવો. ઝવેરચંદ મેઘાણી પન્નાલાલ પટેલ ગોવર્ધનરામ ત્રિપાઠી કનૈયાલાલ મુનશી ઝવેરચંદ મેઘાણી પન્નાલાલ પટેલ ગોવર્ધનરામ ત્રિપાઠી કનૈયાલાલ મુનશી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 1852માં શરૂ થયેલું કરસનદાસ મૂળજીનું સત્યપ્રકાશ 1861માં શેમાં ભેળવી દેવામાં આવ્યું ? જ્ઞાનસાગર વિજ્ઞાન વિલાસ રાસ્તેગોફતાર સૌરાષ્ટ્ર દર્પણ જ્ઞાનસાગર વિજ્ઞાન વિલાસ રાસ્તેગોફતાર સૌરાષ્ટ્ર દર્પણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) દરિયાની સાહસિકતા પર આધારિત ગ્રંથોનું સવિશેષ ખેડાણ કોણે કરેલ છે ? ચુનીલાલ શાહ ગુણવંત આચાર્ય ચુનીલાલ મડિયા ગુણવંત શાહ ચુનીલાલ શાહ ગુણવંત આચાર્ય ચુનીલાલ મડિયા ગુણવંત શાહ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'તપાસીએ' ગઝલના રચયિતા કોણ છે ? જલન માતરી ચીનુ મોદી અંકિત ત્રિવેદી હર્ષદેવ માધવ જલન માતરી ચીનુ મોદી અંકિત ત્રિવેદી હર્ષદેવ માધવ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) "સ્નેહરશ્મિ" તખલ્લુસ કયા ગુજરાતી સાહિત્યકારનું છે ? ઉમાશંકર જોષી ત્રિભુવનદાસ લુહાર ઝીણાભાઈ દેસાઈ મનુભાઈ પંચોળી ઉમાશંકર જોષી ત્રિભુવનદાસ લુહાર ઝીણાભાઈ દેસાઈ મનુભાઈ પંચોળી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP