ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'વૈતાળ પચ્ચીસી' પુસ્તકના લેખક કોણ છે ? પ્રેમાનંદ ભોજા ભગત અખો શામળ ભટ્ટ પ્રેમાનંદ ભોજા ભગત અખો શામળ ભટ્ટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) કયા સાહિત્યકારે વલસાડમાં નંદિગ્રામની સ્થાપના કરી હતી. ઈચ્છારામ દેસાઈ કનૈયાલાલ મુનશી નાનાભાઈ ભટ્ટ મકરંદ દવે ઈચ્છારામ દેસાઈ કનૈયાલાલ મુનશી નાનાભાઈ ભટ્ટ મકરંદ દવે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નાટક ભજવતાં - નાટ્ય વિવેચનનું પુસ્તક ___ લખ્યું છે. જનક દવે સી.સી.મહેતા કે.એમ. મુનશી દલપતરામ જનક દવે સી.સી.મહેતા કે.એમ. મુનશી દલપતરામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) બાપ એટલે બાપ - આ પંક્તિનો અલંકાર જણાવો. શબ્દાનુપ્રાસ રૂપક આંતરપ્રાસ અનન્વય શબ્દાનુપ્રાસ રૂપક આંતરપ્રાસ અનન્વય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતી ભાષા પરના પ્રભુત્વને લઈને 'સવાઈ ગુજરાતી' તરીકે કોણ ઓળખાય છે ? જલન માતરી ઈવા ડેવ કાકા કાલેલકર જોસેફ મૅકવાન જલન માતરી ઈવા ડેવ કાકા કાલેલકર જોસેફ મૅકવાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) પ્રબુદ્ધ જ્ઞાનમુર્તિ આનંદ શંકર ધ્રુવનું જન્મસ્થળ જણાવો. તળાજા અમદાવાદ ડભોઈ વડનગર તળાજા અમદાવાદ ડભોઈ વડનગર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP