ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેના પૈકી કોનું તખલ્લુસ 'ઈર્શાદ' છે ? વિનોદ ભટ્ટ ભોળાભાઈ પટેલ ચિનુ મોદી રઘુવીર ચૌધરી વિનોદ ભટ્ટ ભોળાભાઈ પટેલ ચિનુ મોદી રઘુવીર ચૌધરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેનામાંથી કઈ પંક્તિ ખોટી છે ? શ્યામરંગ સમીપે ન જાવું - દયારામ પ્રેમરસ પામે તું, મોરનાં પિચ્છઘર - નરસિંહ ગગનમંડલની ગાગરડી - દાસી જીવણ સાદી કડી, સાદી વાત વિવેક - શામળ શ્યામરંગ સમીપે ન જાવું - દયારામ પ્રેમરસ પામે તું, મોરનાં પિચ્છઘર - નરસિંહ ગગનમંડલની ગાગરડી - દાસી જીવણ સાદી કડી, સાદી વાત વિવેક - શામળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) હાઇકુમાં કેટલી પંક્તિઓ હોય છે ? ત્રણ પંદર સત્તર પાંચ ત્રણ પંદર સત્તર પાંચ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) મધ્યકાલીન ગુજરાતી સાહિત્યમાં કયો કવિ 'છપ્પા' માટે જાણીતો છે ? દયારામ શામળ નરસિંહ મહેતા અખો દયારામ શામળ નરસિંહ મહેતા અખો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) મહાત્મા ગાંધીજીની આશ્રમની પ્રાર્થના સભામાં અવારનવાર ગવાતી પ્રાર્થના 'પ્રેમળ જ્યોતિ તારો દાખવી મુજ જીવન પંથ ઉજાળ'ના લેખક/અનુવાદકનું નામ જણાવો. ગોવર્ધનરામ ત્રિપાઠી કવિ ન્હાનાલાલ કનૈયાલાલ મુનશી નરસિંહરાવ દિવેટિયા ગોવર્ધનરામ ત્રિપાઠી કવિ ન્હાનાલાલ કનૈયાલાલ મુનશી નરસિંહરાવ દિવેટિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'મોહન ને મહાદેવ' ચરિત્રરચના કોની છે ? બકુલ ત્રિપાઠી મનુભાઈ પંચોળી નારાયણ દેસાઈ ન્હાનાલાલ બકુલ ત્રિપાઠી મનુભાઈ પંચોળી નારાયણ દેસાઈ ન્હાનાલાલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP