ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેના પૈકી કોનું તખલ્લુસ 'ઈર્શાદ' છે ? ચિનુ મોદી રઘુવીર ચૌધરી ભોળાભાઈ પટેલ વિનોદ ભટ્ટ ચિનુ મોદી રઘુવીર ચૌધરી ભોળાભાઈ પટેલ વિનોદ ભટ્ટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ઓ ઈશ્વર ભજીએ તને મોટું છે તુજ નામ, ગુણ તારા નિત ગાઇએ, થાય અમારા કામ. - આ પંક્તિનો છંદ ઓળખવો. દોહરો પૃથ્વી સવૈયા મનહર દોહરો પૃથ્વી સવૈયા મનહર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) તાજેતરમાં વર્ષ 2018નો નરસિંહ મહેતા પુરસ્કાર કોને એનાયત કરવામાં આવશે ? વિનોદ જોષી દલપત પઢીયાળ યોગેશ ગઢવી દિલીપ મોદી વિનોદ જોષી દલપત પઢીયાળ યોગેશ ગઢવી દિલીપ મોદી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ડિમલાઈટ, ત્રીજો પુરુષ કોના એકાંકી સંગ્રહ છે ? બકુલ ત્રિપાઠી રઘુવીર ચૌધરી ચંદ્રકાન્ત બક્ષી જોસેફ મેકવાન બકુલ ત્રિપાઠી રઘુવીર ચૌધરી ચંદ્રકાન્ત બક્ષી જોસેફ મેકવાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘હરિનો મારગ છે શૂરાનો, નહી કાયરનું કામ જોને‘ કાવ્યપંક્તિ કોની છે ? અખો પ્રીતમ નરસિંહ મહેતા પ્રેમાનંદ અખો પ્રીતમ નરસિંહ મહેતા પ્રેમાનંદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) લઘુકથા સાહિત્યકારમાં શેનું મહત્ત્વ હોય છે ? લાઘવ અને ચોટ ચિત્ર દ્વારા ભાવ કિંમતી વિચાર ચોટદાર રીતે પ્રગટ કરવાની ક્ષમતા લાઘવ અને ચોટ ચિત્ર દ્વારા ભાવ કિંમતી વિચાર ચોટદાર રીતે પ્રગટ કરવાની ક્ષમતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP