ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
‘ફાટે પણ ફીટે નહિ, પડી પટોળે ભાત, દીવા નથી દરબારમાં છે અંધારું ઘોર'ના રચયિતા કોણ છે ?

દલપતરામ
નંદશંકર મહેતા
નવલરામ પંડ્યા
મનસુખરામ ત્રિપાઠી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
‘કંઈક કશુંક અથવા તો’ ગઝલ સંગ્રહ કોનો છે ?

ડૉ. હરિવલ્લભ ભાયાણી
સંજુ વાળા
ગુલાબદાસ બ્રોકર
મધુસૂદન પારેખ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP