ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેના પૈકી કોનું તખલ્લુસ 'ઈર્શાદ' છે ? ભોળાભાઈ પટેલ વિનોદ ભટ્ટ રઘુવીર ચૌધરી ચિનુ મોદી ભોળાભાઈ પટેલ વિનોદ ભટ્ટ રઘુવીર ચૌધરી ચિનુ મોદી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) જુગતરામ દવેનો આશ્રમ ક્યા આવેલો છે ? વાંસદા ધરમપુર વેડછી સાપુતારા વાંસદા ધરમપુર વેડછી સાપુતારા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નર્મદે લખેલ સૌપ્રથમ નિબંધનું નામ જણાવો. મંડળી મળવાથી થતા લાભ પ્રેમ અને જુગુપ્સા વાત એક ડાળની ક્યારેય વિસરાય નહીં મંડળી મળવાથી થતા લાભ પ્રેમ અને જુગુપ્સા વાત એક ડાળની ક્યારેય વિસરાય નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) સંતુ, ગોબર કઈ નવલકથાનાં પાત્રો છે ? લીલુડી ધરતી દીપનિર્વાણ મળેલાજીવ અમૃતા લીલુડી ધરતી દીપનિર્વાણ મળેલાજીવ અમૃતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) કઈ સાહિત્યિક કૃતિમાં મુંજ, તૈલપ, મૃણાલવતી વગેરે પાત્રો છે ? પૃથિવીવલ્લભ ચૌલાદેવી જય સોમનાથ ગુજરાતનો નાથ પૃથિવીવલ્લભ ચૌલાદેવી જય સોમનાથ ગુજરાતનો નાથ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) "મને એ જોઇને હસવું હજારો વાર આવે છે, પ્રભુ ! તારાં બનાવેલા આજે તને બનાવે છે !"- પ્રસ્તુત પંકિત કયા ગઝલકારની છે ? જગજિતસિંહ સુરસિંહજી તખ્તસિંહજી ગોહિલ 'કલાપી' શૂન્ય પાલનપુરી હરજી લવજી દામાણી 'શયદા' જગજિતસિંહ સુરસિંહજી તખ્તસિંહજી ગોહિલ 'કલાપી' શૂન્ય પાલનપુરી હરજી લવજી દામાણી 'શયદા' ANSWER DOWNLOAD GUJARATI MCQ APP