ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
નીચેનામાંથી કઈ પંક્તિ ખોટી છે ?

શ્યામરંગ સમીપે ન જાવું - દયારામ
પ્રેમરસ પામે તું, મોરનાં પિચ્છઘર - નરસિંહ
ગગનમંડલની ગાગરડી - દાસી જીવણ
સાદી કડી, સાદી વાત વિવેક - શામળ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
મહાત્મા ગાંધીજીની આશ્રમની પ્રાર્થના સભામાં અવારનવાર ગવાતી પ્રાર્થના 'પ્રેમળ જ્યોતિ તારો દાખવી મુજ જીવન પંથ ઉજાળ'ના લેખક/અનુવાદકનું નામ જણાવો.

ગોવર્ધનરામ ત્રિપાઠી
કવિ ન્હાનાલાલ
કનૈયાલાલ મુનશી
નરસિંહરાવ દિવેટિયા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP