ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેના પૈકી કયા પુસ્તકના લેખક કિશનસિંહ ચાવડા છે ? પૂર્વોત્તર દક્ષિણાયન હિમાલયની યાત્રા હિમાલયની પદયાત્રા પૂર્વોત્તર દક્ષિણાયન હિમાલયની યાત્રા હિમાલયની પદયાત્રા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) કોના જીવનપ્રસંગોનું સંકલન ‘અહિંસાની ખોજ’ નામે થયું છે ? મહાત્મા ગાંધીજી રવિશંકર મહારાજ વિનોબા ભાવે સ્વામી આનંદ મહાત્મા ગાંધીજી રવિશંકર મહારાજ વિનોબા ભાવે સ્વામી આનંદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) દર્શાવેલ મહાનુભાવો પૈકી કોને સૌ પ્રથમ રણજિતરામ સુવર્ણચંદ્રક એવોર્ડ એનાયત કરવામાં આવ્યો ? જયશંકર 'સુંદરી' પંડિત ઓમકારનાથ ઉમાશંકર જોષી ગિજુભાઈ બધેકા જયશંકર 'સુંદરી' પંડિત ઓમકારનાથ ઉમાશંકર જોષી ગિજુભાઈ બધેકા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચે દર્શાવેલ ગઝલના રચયિતા ગઝલકાર કોણ છે - "નયનને બંધ રાખીને..." બરકત વિરાણી મનહર ઉદાસ રમણીક સોમેશ્વર આદિલ મન્સૂરી બરકત વિરાણી મનહર ઉદાસ રમણીક સોમેશ્વર આદિલ મન્સૂરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) કયા ગુજરાતી સાહિત્યકારને જ્ઞાનપીઠ એવોર્ડ પ્રાપ્ત થયો નથી ? રાજેન્દ્ર શાહ કવિ નર્મદ ઉમાશંકર જોશી પન્નાલાલ પટેલ રાજેન્દ્ર શાહ કવિ નર્મદ ઉમાશંકર જોશી પન્નાલાલ પટેલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'નળાખ્યાન' ના રચયિતાનું નામ જણાવો. ભોજો મીરાંબાઈ નરસિંહ પ્રેમાનંદ ભોજો મીરાંબાઈ નરસિંહ પ્રેમાનંદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP