ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેના પૈકી કયા પુસ્તકના લેખક કિશનસિંહ ચાવડા છે ? હિમાલયની યાત્રા દક્ષિણાયન હિમાલયની પદયાત્રા પૂર્વોત્તર હિમાલયની યાત્રા દક્ષિણાયન હિમાલયની પદયાત્રા પૂર્વોત્તર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) મહાત્મા ગાંધીજીની આશ્રમની પ્રાર્થના સભામાં અવારનવાર ગવાતી પ્રાર્થના 'પ્રેમળ જ્યોતિ તારો દાખવી મુજ જીવન પંથ ઉજાળ'ના લેખક/અનુવાદકનું નામ જણાવો. નરસિંહરાવ દિવેટિયા કનૈયાલાલ મુનશી ગોવર્ધનરામ ત્રિપાઠી કવિ ન્હાનાલાલ નરસિંહરાવ દિવેટિયા કનૈયાલાલ મુનશી ગોવર્ધનરામ ત્રિપાઠી કવિ ન્હાનાલાલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'સરસ્વતીચંદ્ર' નવલકથાના ભાગ કેટલા છે ? 2 3 1 4 2 3 1 4 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચે પૈકી ક્યું પુસ્તક કવિ ન્હાનાલાલનું નથી ? વિશ્વગીતા ચૂંદડી જયાજયંતી ચિત્રદર્શનો વિશ્વગીતા ચૂંદડી જયાજયંતી ચિત્રદર્શનો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) મીરાંબાઈના પદો કઈ ભાષામાં પ્રાપ્ત થાય છે ? રાજસ્થાન હિન્દી-ગુજરાતી વ્રજ-ગુજરાતી વ્રજ રાજસ્થાન હિન્દી-ગુજરાતી વ્રજ-ગુજરાતી વ્રજ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'વ્યાજનો વારસ' નવલકથાના લેખક કોણ છે ? પન્નાલાલ પટેલ નવલરામ ત્રિવેદ કેશવ હર્ષદ ધ્રુવ ચુનીલાલ મડિયા પન્નાલાલ પટેલ નવલરામ ત્રિવેદ કેશવ હર્ષદ ધ્રુવ ચુનીલાલ મડિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP