ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
નીચેના પૈકી કયા પુસ્તકના લેખક કિશનસિંહ ચાવડા છે ?

હિમાલયની યાત્રા
દક્ષિણાયન
હિમાલયની પદયાત્રા
પૂર્વોત્તર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
મહાત્મા ગાંધીજીની આશ્રમની પ્રાર્થના સભામાં અવારનવાર ગવાતી પ્રાર્થના 'પ્રેમળ જ્યોતિ તારો દાખવી મુજ જીવન પંથ ઉજાળ'ના લેખક/અનુવાદકનું નામ જણાવો.

નરસિંહરાવ દિવેટિયા
કનૈયાલાલ મુનશી
ગોવર્ધનરામ ત્રિપાઠી
કવિ ન્હાનાલાલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
'વ્યાજનો વારસ' નવલકથાના લેખક કોણ છે ?

પન્નાલાલ પટેલ
નવલરામ ત્રિવેદ
કેશવ હર્ષદ ધ્રુવ
ચુનીલાલ મડિયા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP