ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
નીચેના પૈકી કયા પુસ્તકના લેખક કિશનસિંહ ચાવડા છે ?

હિમાલયની યાત્રા
દક્ષિણાયન
હિમાલયની પદયાત્રા
પૂર્વોત્તર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ગુજરાતમાં સામાજિક સુધારાની ચળવળ દરમિયાન ઈ.સ. 1856માં સ્થપાયેલ વિધાપ્રકાશ સભાના મુખપત્ર ગુજરાત શાળાપત્રના તંત્રીનું નામ જણાવો.

નર્મદશંકર
કરસનદાસ મૂળજી
દુર્ગારામ મહેતા
નવલરામ પંડ્યા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP