ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
'લાડુનું જમણ' વાર્તાના લેખક કોણ છે ?

રઘુવીર ચૌધરી
પન્નાલાલ પટેલ
ભગવતીકુમાર શર્મા
ચંદ્રકાંત બક્ષી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
સાહિત્યકાર જયંત કોઠારીને તેમના કયા લેખ માટે ગુજરાતી સાહિત્ય પરિષદનું પારિતોષિક પ્રાપ્ત થયેલ છે ?

વ્યાસંગ
પ્લેટો એરિસ્ટોટલની કાવ્ય વિચારણા
સાહિત્યિક તથ્યોની માવજત
સુદામાચરિત્ર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
નીચે દર્શાવેલ નિબંધ સંગ્રહના લેખકનું નામ જણાવો.
મોજાંને ચીંધવા સહેલા નથી.

સુરેશ દલાલ
મુરલી ઠાકુર
દયારામ
પ્રિયકાન્ત મણિયાર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP