ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
નીચેનામાંથી કઈ પંક્તિ રાજેન્દ્ર શાહની છે ?

'આજ અંધાર ખુશબોભર્યો લાગતો'
'સૃષ્ટિબાગનું અમૂલ ફૂલ માનવી ગુલામ'
'નિરુદ્દેશે મુજ મુગ્ધ ભ્રમણ'
'મારી બંસીમાં બોલ બે વગાડી તું જા'

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
'માણસાઈના દીવા' પુસ્તકના લેખક કોણ છે ?

રવિશંકર મહારાજ
ઈશ્વર પેટલીકર
પન્નાલાલ પટેલ
ઝવેરચંદ મેઘાણી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP