ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેનામાંથી કઈ પંક્તિ રાજેન્દ્ર શાહની છે ? 'મારી બંસીમાં બોલ બે વગાડી તું જા' 'સૃષ્ટિબાગનું અમૂલ ફૂલ માનવી ગુલામ' 'નિરુદ્દેશે મુજ મુગ્ધ ભ્રમણ' 'આજ અંધાર ખુશબોભર્યો લાગતો' 'મારી બંસીમાં બોલ બે વગાડી તું જા' 'સૃષ્ટિબાગનું અમૂલ ફૂલ માનવી ગુલામ' 'નિરુદ્દેશે મુજ મુગ્ધ ભ્રમણ' 'આજ અંધાર ખુશબોભર્યો લાગતો' ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'ખારા જળની મીઠી વિરડી' કયા લેખકને કહેવાય છે ? રતિલાલ બોરીસાગર જુગતરામ દવે નરસિંહરાવ દિવેટીયા ચંદ્રકાંત બક્ષી રતિલાલ બોરીસાગર જુગતરામ દવે નરસિંહરાવ દિવેટીયા ચંદ્રકાંત બક્ષી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘હરિનો મારગ છે શૂરાનો, નહી કાયરનું કામ જોને‘ કાવ્યપંક્તિ કોની છે ? નરસિંહ મહેતા પ્રીતમ અખો પ્રેમાનંદ નરસિંહ મહેતા પ્રીતમ અખો પ્રેમાનંદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) જ્યોતીન્દ્ર દવે એ ‘અમે બધાં’ હાસ્યસભર નવલકથા કોની સાથે મળી લખી હતી ? ભોળાભાઈ પટેલ નવલરામ ત્રિવેદી ગૌરીશંકર જોષી ધનસુખલાલ મહેતા ભોળાભાઈ પટેલ નવલરામ ત્રિવેદી ગૌરીશંકર જોષી ધનસુખલાલ મહેતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાત વર્નાક્યુલર સોસાયટી તરફથી ઈ.સ.1849 ની બીજી મે ના દિવસે 'વર્તમાન' નામનું છાપુ (અઠવાડિક) પ્રગટ થયું તેનું બીજું નામ શું છે ? બુદ્ધસભા બુદ્ધિપ્રકાશ બુદ્ધસભા સમાચાર બુધવારિયું બુદ્ધસભા બુદ્ધિપ્રકાશ બુદ્ધસભા સમાચાર બુધવારિયું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) કવિ દલપતરામે કોને અનુસરીને સ્થાનવર્ણન અને ઋતૃવર્ણનના કાવ્યો રચ્યાં છે ? નર્મદ સ્વામી આનંદ દયારામ પ્રેમાનંદ નર્મદ સ્વામી આનંદ દયારામ પ્રેમાનંદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP