ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
નીચેનામાંથી કઈ પંક્તિ રાજેન્દ્ર શાહની છે ?

'સૃષ્ટિબાગનું અમૂલ ફૂલ માનવી ગુલામ'
'આજ અંધાર ખુશબોભર્યો લાગતો'
'નિરુદ્દેશે મુજ મુગ્ધ ભ્રમણ'
'મારી બંસીમાં બોલ બે વગાડી તું જા'

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
લેખક અને તખલ્લુસ (ઉપનામ) ની દ્રષ્ટીએ કયું જોડકું ખોટું છે ?

મધુસૂદન પારેખ - પ્રિયદર્શી
ભોગીલાલ ગાંધી - ચાંદામામા
કેશવલાલ ધ્રુવ - વનમાળી
લાભશંકર ઠાકર - લઘરો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
કયા સાહિત્યકારની મહેનત થકી અમદાવાદમાં ગુજરાતી સાહિત્ય પરિષદનું પ્રથમ અધિવેશન યોજાયું હતું ?

ક્ષેમુ દિવેટીયા
આનંદશંકર ધ્રુવ
રણજિતરામ મહેતા
રવિશંકર રાવળ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
સપ્ટેમ્બર 2018 માં અવસાન પામેલ ગુજરાતી મહાનુભાવ શ્રી ભગવતીકુમાર શર્માના સંબંધમાં નીચેનામાંથી કયું સાચું નથી ?

તેઓનો જન્મ રાજકોટના વૈષ્ણવ પરિવારમાં થયો હતો.
તેઓને સાહિત્ય અકાદમી દિલ્હીનો પુરસ્કાર મળેલ હતો.
તેઓએ 'અસૂર્યલોક' નામની ગુજરાતી ભાષામાં નવલકથા લખી છે.
તેઓ એક સારા પત્રકાર પણ હતા.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
‘ઈન્સાન મીટા દૂંગા' વાર્તાસંગ્રહ કોનો છે ?

કૃષ્ણલાલ શ્રીધરાણી
તારક મહેતા
મુકુલ કલાર્થી
અરદેશર ખબરદાર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP