ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
નીચેનામાંથી કઈ જોડ યોગ્ય રીતે જોડાયેલ નથી ?

ગોવર્ધનરામ ત્રિપાઠી - સાક્ષર જીવન
કનૈયાલાલ મુનશી - પૂર્વાપર
રામનારાયણ પાઠક - મનોવિહાર
નરસિંહરાવ દિવેટીયા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
'દેખ બિચારી બકરી કેરો જોતા ન કોઈ પકડે કાન, એ ઉપકાર ગણી ઈશ્વરનો હરખ હવે તું હિન્દુસ્તાન' - અંગ્રેજ શાસનથી અંજાઈને દાસત્વની માનસિકતા દર્શાવતી આ પંક્તિઓ કયા કવિની છે ?

બળવંતરાય ઠાકોર
કૃષ્ણલાલ શ્રીધરાણી
દલપતરામ
ઉમાશંકર જોશી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP