ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'ભદ્રંભદ્ર' એ કોની જાણીતી કૃતિ છે ? ર.વ.દેસાઈ રા.વિ.પાઠક રમણભાઈ નીલકંઠ સુંદરમ્ ર.વ.દેસાઈ રા.વિ.પાઠક રમણભાઈ નીલકંઠ સુંદરમ્ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'અતિજ્ઞાન' ખંડકાવ્ય જેમાં મહાભારતના એક પ્રસંગનું વર્ણન કરવામાં આવેલ છે. આ ખંડકાવ્યની રચના કોણે કરી છે ? મણિશંકર રત્નજી ભટ્ટ બળવંતરાય ઠાકોર બાલમુકુંદ દવે દયારામ ભટ્ટ મણિશંકર રત્નજી ભટ્ટ બળવંતરાય ઠાકોર બાલમુકુંદ દવે દયારામ ભટ્ટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'તત્વમસિ' નવલકથા કે જેનો કેન્દ્રવર્તી વિષય 'નર્મદા તટની સંસ્કૃતિ' છે તેના લેખક કોણ છે ? ગુણવંત શાહ ધ્રુવ ભટ્ટ રઘુવીર ચૌધરી કાકાસાહેબ કાલેલકર ગુણવંત શાહ ધ્રુવ ભટ્ટ રઘુવીર ચૌધરી કાકાસાહેબ કાલેલકર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેનામાંથી કઈ જોડ યોગ્ય રીતે જોડાયેલી નથી ? કનૈયાલાલ મુનશી - લોપામુદ્રા ગોવર્ધનરામ ત્રિપાઠી - સાક્ષર જીવન રામનારાયણ પાઠક - મનો વિહાર મણિલાલ દ્વિવેદી - તરંગલીલા કનૈયાલાલ મુનશી - લોપામુદ્રા ગોવર્ધનરામ ત્રિપાઠી - સાક્ષર જીવન રામનારાયણ પાઠક - મનો વિહાર મણિલાલ દ્વિવેદી - તરંગલીલા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'કીર્તિદેવનો મુંજાલ સાથે મેળાપ' પ્રકરણ લેખકની કઈ નવલકથામાંથી લેવામાં આવ્યું છે ? જય સોમનાથ ગુજરાતનો નાથ પાટણની પ્રભુતા પૃથ્વીવલ્લભ જય સોમનાથ ગુજરાતનો નાથ પાટણની પ્રભુતા પૃથ્વીવલ્લભ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) તાજેતરમાં નીચેનામાંથી કોણે ગુજરાતી સાહિત્ય માટે 'જ્ઞાનપીઠ એવોર્ડ' મેળવ્યો ? કનૈયાલાલ ચિનુ મોદી રઘુવીર ચૌધરી ગુણવંત શાહ કનૈયાલાલ ચિનુ મોદી રઘુવીર ચૌધરી ગુણવંત શાહ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP