ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ગુજરાતમાં સંગીતના પર્યાય તરીકે કોણ જાણીતું છે ?

આદિત્યરાય વ્યાસ
અસાઈત
ઉસ્તાદ ફૈયાઝખાં
પંડિત ઓમકારનાથ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
કવિ નાનાલાલે ઊર્મિકાવ્યો, કથાકાવ્યો, ચિત્રકાવ્યો કઈ શૈલીમાં લખ્યાં છે ?

કિલષ્ટ શૈલી
પ્રવાહી શૈલી
ડોલન શૈલી
પ્રાસાદિક શૈલી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
કાઠિયાવાડી, વિદુર, ગાર્ગ્ય કોના તખલ્લુસ છે ?

ચુનીલાલ આશારામ ભગત
ગિજુભાઈ બધેકા
કે.કા. શાસ્ત્રી
ચંપકલાલ ગાંધી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
સાહિત્યપ્રકારને આધારે કઈ કૃતિ અસંગત છે ?

કાવ્યસંગ્રહ-તારીખનું ઘર
નાટક-રોમન સ્વરાજ
પ્રવાસવર્ણન-અમૃતા
એકાંકી-બાથટબમાં માછલી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP