ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'દિવસો જુદાઈના જાય છે' - આ પંક્તિના રચયિતા કોણ છે ? શેખાદમ આબુવાલા અમર પાલનપુરી શૂન્ય પાલનપુરી ગની દહીંવાલા શેખાદમ આબુવાલા અમર પાલનપુરી શૂન્ય પાલનપુરી ગની દહીંવાલા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘હરિસંહિતા’ નામે બૃહત કાવ્ય લખનાર સર્જક કોણ છે ? હરિકૃષ્ણ પાઠક સ્વામી આનંદ પ્રેમજી પટેલ ન્હાનાલાલ હરિકૃષ્ણ પાઠક સ્વામી આનંદ પ્રેમજી પટેલ ન્હાનાલાલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'રાવણનું મિથ્યાભિમાન' - કથાકાવ્યના રચયિતા કોણ છે ? ગિરધર પ્રેમાનંદ નાનાલાલ શામળ ગિરધર પ્રેમાનંદ નાનાલાલ શામળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) મહાભારતમાં પાંડવોએ ક્યા સ્થળે અજ્ઞાતવાસ પસાર કર્યો હતો ? મત્સ્ય મહાજનપદ કૌશલ મહાજનપદ અવંતી જનપદ પાંચાલ મહાજનપદ મત્સ્ય મહાજનપદ કૌશલ મહાજનપદ અવંતી જનપદ પાંચાલ મહાજનપદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) તિલક કરતાં ત્રેપન થયા, જપમાળાનાં નાકાં ગયા. આ પ્રસિદ્ધ પંક્તિના કવિ કોણ છે ? મીરાબાઈ નારદ નરસિંહ મહેતા અખો મીરાબાઈ નારદ નરસિંહ મહેતા અખો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘નાતો' નવલિકાના લેખક જણાવો ? મનોહર ત્રિવેદી અશોક ચાવડા નગીનદાસ પારેખ નિરંજન ત્રિવેદી મનોહર ત્રિવેદી અશોક ચાવડા નગીનદાસ પારેખ નિરંજન ત્રિવેદી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP