ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
'દિવસો જુદાઈના જાય છે' - આ પંક્તિના રચયિતા કોણ છે ?

અમર પાલનપુરી
શેખાદમ આબુવાલા
શૂન્ય પાલનપુરી
ગની દહીંવાલા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
'નીરખી ને ગગનમાં કોણ છૂપી રહ્યો તે જ તું તે જ હું શબ્દ બોલે' આ કવિતાના રચયિતાનું નામ જણાવો.

સ્વામી આનંદ
દયારામ
નરસિંહ મહેતા
કલિકાલસર્વજ્ઞ હેમચંદ્રાચાર્ય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
કાઠિયાવાડી, વિદુર, ગાર્ગ્ય કોના તખલ્લુસ છે ?

કે.કા. શાસ્ત્રી
ચંપકલાલ ગાંધી
ગિજુભાઈ બધેકા
ચુનીલાલ આશારામ ભગત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP