ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
'દિવસો જુદાઈના જાય છે' - આ પંક્તિના રચયિતા કોણ છે ?

અમર પાલનપુરી
ગની દહીંવાલા
શૂન્ય પાલનપુરી
શેખાદમ આબુવાલા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
નીચેનામાંથી કયા જાણીતા કવિ અને સાહિત્યકારનું તખલ્લુસ 'વાસુકિ' છે ?

ત્રિભુવનદાસ લુહાર
જ્યોતીન્દ્ર દવે
ઉમાશંકર જોશી
સુરેશ દલાલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ફાધર વાલેસનું પુરું નામ જણાવો.

બોર્ગેઝ એલ વાલેસ
કાર્લોસ જોસે વાલેસ
વર્ગાસ એ. વાલેસ
ગેબ્રીયલ ગ્રેસીયા વાલેસ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
સુવિખ્યાત કવિતા 'કુંચી આપો બાઈજી! તમે કિયા પટારે મેલી મારા...' ના રચયિતાનું નામ જણાવો.

મકરંદ દવે
વિનોદ જોશી
બ. ક. ઠાકોર
જયંત પાઠક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP