ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'દિવસો જુદાઈના જાય છે' - આ પંક્તિના રચયિતા કોણ છે ? શૂન્ય પાલનપુરી અમર પાલનપુરી ગની દહીંવાલા શેખાદમ આબુવાલા શૂન્ય પાલનપુરી અમર પાલનપુરી ગની દહીંવાલા શેખાદમ આબુવાલા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ભોજા ભગતનું જન્મ સ્થળ જણાવો. ફૌજીવાડા ફતેહપુર લોદરા માણેકપુર ફૌજીવાડા ફતેહપુર લોદરા માણેકપુર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) કયું યુગ્મ યોગ્ય નથી ? કુસુમમાળા - નરસિંહરાવ મળેલા જીવ - ઝવેરચંદ મેઘાણી મિથ્યાભિમાન - દલપતરામ પાટણની પ્રભુતા - કનૈયાલાલ મુનશી કુસુમમાળા - નરસિંહરાવ મળેલા જીવ - ઝવેરચંદ મેઘાણી મિથ્યાભિમાન - દલપતરામ પાટણની પ્રભુતા - કનૈયાલાલ મુનશી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતની આદિજાતિમાંથી નીચેના પૈકી કઈ જાતિ મૂળ આદિજાતિ તરીકે ઓળખાતી નથી ? ધાનક સિદી કોટવાલિયા પઢાર ધાનક સિદી કોટવાલિયા પઢાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ઈ.સ. 1944માં ગુજરાત વિઝ્યુઅલ આર્ટીસ્ટ એસોસિએશનની સ્થાપના કરનાર બંસીલાલ વર્માનું ઉપનામ જણાવો. ચોટીયાનો ચીકો ચકોર લેન્ડસ્કેપ કલાગુરુ ચોટીયાનો ચીકો ચકોર લેન્ડસ્કેપ કલાગુરુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'જાગીને જુએ તો જગત દીસે નહીં, બ્રહ્મ લટકા કરે બ્રહ્મ પાસે'- પ્રભાતિયાંની રચના કોણે કરી ? ભાલણ રમેશ પારેખ હરીન્દ્ર દવે નરસિંહ મહેતા ભાલણ રમેશ પારેખ હરીન્દ્ર દવે નરસિંહ મહેતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP