ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
'દિવસો જુદાઈના જાય છે' - આ પંક્તિના રચયિતા કોણ છે ?

શેખાદમ આબુવાલા
શૂન્ય પાલનપુરી
અમર પાલનપુરી
ગની દહીંવાલા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
જીગર અને અમી ___ સાહિત્યકારની રચના છે.

ચુનીલાલ મડિયા
ચં. ચી. મહેતા
ચુનીલાલ શાહ
ચુનીલાલ મહેતા

ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
સાઠ વર્ષ પૂરાં થયે ઊજવાતો ઉત્સવ કયા નામે ઓળખાય છે ?

શતાબ્દી મહોત્સવ
સુવર્ણ મહોત્સવ
રજત મહોત્સવ
હીરક મહોત્સવ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP