ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'દિવસો જુદાઈના જાય છે' - આ પંક્તિના રચયિતા કોણ છે ? શેખાદમ આબુવાલા ગની દહીંવાલા શૂન્ય પાલનપુરી અમર પાલનપુરી શેખાદમ આબુવાલા ગની દહીંવાલા શૂન્ય પાલનપુરી અમર પાલનપુરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) લોકપ્રિય કાવ્ય 'કસુંબીનો રંગ' ના કવિ કોણ છે ? રાજેન્દ્ર શાહ તુષાર શુક્લ મકરંદ દવે ઝવેરચંદ મેઘાણી રાજેન્દ્ર શાહ તુષાર શુક્લ મકરંદ દવે ઝવેરચંદ મેઘાણી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘એકલતાની ભીડમાં’ અને ‘અંદર દીવાદાંડી' નામના કાવ્યસંગ્રહો કોના છે ? નિરંજન ભગત ધીરુ પરીખ હર્ષ બ્રહ્મભટ્ટ મોનજ ખંડેરીયા નિરંજન ભગત ધીરુ પરીખ હર્ષ બ્રહ્મભટ્ટ મોનજ ખંડેરીયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'સૉનેટ' કાવ્યમાં કેટલી પંક્તિ હોય છે ? તેર બાર ચૌદ પંદર તેર બાર ચૌદ પંદર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેનામાંથી કયું જોડકું સાચું છે ? આવ, ભાણા આવ ! - હાસ્યકથા વલયની અવકાશી સફર - આત્મકથા બાનો વાડો - નાટક એક જ લક્ષ્ય - જીવનચરિત્ર આવ, ભાણા આવ ! - હાસ્યકથા વલયની અવકાશી સફર - આત્મકથા બાનો વાડો - નાટક એક જ લક્ષ્ય - જીવનચરિત્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'એક જ દે ચિનગારી' કાવ્યના કવિ કોણ ? નાથાલાલ દવે હરિહર ભટ્ટ મનોહર ત્રિવેદી મુકુલ ચોકસી નાથાલાલ દવે હરિહર ભટ્ટ મનોહર ત્રિવેદી મુકુલ ચોકસી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP