ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
'દિવસો જુદાઈના જાય છે' - આ પંક્તિના રચયિતા કોણ છે ?

શેખાદમ આબુવાલા
ગની દહીંવાલા
શૂન્ય પાલનપુરી
અમર પાલનપુરી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
‘એકલતાની ભીડમાં’ અને ‘અંદર દીવાદાંડી' નામના કાવ્યસંગ્રહો કોના છે ?

નિરંજન ભગત
ધીરુ પરીખ
હર્ષ બ્રહ્મભટ્ટ
મોનજ ખંડેરીયા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
નીચેનામાંથી કયું જોડકું સાચું છે ?

આવ, ભાણા આવ ! - હાસ્યકથા
વલયની અવકાશી સફર - આત્મકથા
બાનો વાડો - નાટક
એક જ લક્ષ્ય - જીવનચરિત્ર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP