ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'દિવસો જુદાઈના જાય છે' - આ પંક્તિના રચયિતા કોણ છે ? ગની દહીંવાલા શૂન્ય પાલનપુરી શેખાદમ આબુવાલા અમર પાલનપુરી ગની દહીંવાલા શૂન્ય પાલનપુરી શેખાદમ આબુવાલા અમર પાલનપુરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતી સાહિત્યમાં આખ્યાનના પિતા તરીકે કોણ ઓળખાય છે ? ભાલણ પ્રેમાનંદ નાકર વિશ્વનાથ ભાલણ પ્રેમાનંદ નાકર વિશ્વનાથ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) જયશંકર સુંદરીને રણજીતરામ સુવર્ણચંદ્રક કયા વર્ષે એનાયત થયો હતો ? 1953 1951 1954 1952 1953 1951 1954 1952 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેનામાંથી કઈ કૃતિ ભાલણની નથી ? રણયજ્ઞ શિવ-ભીલડી સંવાદ રામવિવાહ ધ્રુવાખ્યાન રણયજ્ઞ શિવ-ભીલડી સંવાદ રામવિવાહ ધ્રુવાખ્યાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'સૂરતાની વાડીનો મીઠો મોરલો' જેવું ઉપનામ કોને મળેલ છે ? નર્મદ કલાપી ન્હાનાલાલ સુંદરમ્ નર્મદ કલાપી ન્હાનાલાલ સુંદરમ્ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) કાફી, ચાબખાં, કટારીનો શેમાં સમાવેશ થાય છે ? કલ્પાંત ગીતો લોકગીત પ્રણય ગીતો ભજનો કલ્પાંત ગીતો લોકગીત પ્રણય ગીતો ભજનો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP