ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
'કાળુ' અને 'રાજુ' આ પાત્રો કઈ કૃતિના છે ?

ઝેર તો પીધા છે જાણી જાણી
જય સોમનાથ
માનવીની ભવાઈ
માણસાઈના દીવા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
કાષ્ઠ પર થયેલા ચિત્રો ભૂંસાઈ ન જાય તે માટે તેના પર શેનો ઢોળ ચઢાવવામાં આવતો હતો ?

એક પણ નહીં
એરંડિયાના તેલનો
લાખનો રસ (લાક્ષારસ)
આંબાના મોરનો રસ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP