ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'કાળુ' અને 'રાજુ' આ પાત્રો કઈ કૃતિના છે ? માણસાઈના દીવા માનવીની ભવાઈ જય સોમનાથ ઝેર તો પીધા છે જાણી જાણી માણસાઈના દીવા માનવીની ભવાઈ જય સોમનાથ ઝેર તો પીધા છે જાણી જાણી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) સોક્રેટિસ નવલકથાના લેખક કોણ ? પન્નાલાલ પટેલ મનુભાઈ પંચોળી ઈશ્વર પેટલીકર ક.મા.મુનશી પન્નાલાલ પટેલ મનુભાઈ પંચોળી ઈશ્વર પેટલીકર ક.મા.મુનશી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) આહવામાં ડાંગ દરબારનો મેળો ક્યારે ભરાય છે ? ચૈત્ર સુદ પૂનમ ફાગણ સુદ પૂનમ ફાગણ વદ પાંચમ ભાદરવા સુદ પૂનમ ચૈત્ર સુદ પૂનમ ફાગણ સુદ પૂનમ ફાગણ વદ પાંચમ ભાદરવા સુદ પૂનમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) લોકપ્રિય કાવ્ય 'કસુંબીનો રંગ' ના કવિ કોણ છે ? મકરંદ દવે રાજેન્દ્ર શાહ ઝવેરચંદ મેઘાણી તુષાર શુક્લ મકરંદ દવે રાજેન્દ્ર શાહ ઝવેરચંદ મેઘાણી તુષાર શુક્લ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેનામાંથી કયો કાવ્યસંગ્રહ 'ઉમાશંકર જોશી'નો નથી ? ગંગોત્રી નિશિથ સપ્તપદી નેપથ્યે ગંગોત્રી નિશિથ સપ્તપદી નેપથ્યે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'અભિમન્યુ' આખ્યાનના રચયિતા કોણ ? પ્રેમાનંદળ્ ભાલ શામળ દયારામ પ્રેમાનંદળ્ ભાલ શામળ દયારામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP