ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
'કાળુ' અને 'રાજુ' આ પાત્રો કઈ કૃતિના છે ?

માનવીની ભવાઈ
ઝેર તો પીધા છે જાણી જાણી
જય સોમનાથ
માણસાઈના દીવા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ગાંધીજીને અંજલી આપતું ‘ગુજરાતનો તપસ્વી’ કાવ્ય કોણે લખ્યું ?

નારાયણભાઈ દેસાઈ
કવિ ન્હાનાલાલ
ઝવેરચંદ મેઘાણી
મહાદેવભાઈ દેસાઈ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
'મકાનના ભૂત’ સાહિત્યકારની પ્રથમ વાર્તા છે ?

ચંદ્રકાન્ત બક્ષી
કિશોર જાદવ
ભાનુપ્રસાદ પંડચા
સિતાંશુ યશશ્ચંદ્ર મહેતા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
કોને લોકસાહિત્યના ધૂધવના મહેરામણની ઉપાધિ આપવામાં આવી છે ?

પીંગળશી ગઢવી
ઝવેરચંદ મેઘાણી
હેમુદાન ગઢવી
દુલા ભાયા કાગ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
નર્મદા નદીનું વર્ણન કરતી કૃતિ 'શૂલપાણેશ્વર' કૃતિમાં કર્તા જણાવો ?

નાનાભાઈ ભટ્ટ
જયંત પાઠક
અમૃતલાલ વેગડ
સુરેશ દલાલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP