ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતી સાહિત્યમાં સૉનેટ કાવ્યની શરૂઆત કયા કવિએ કરી હતી ? બળવંતરાય ઠાકોર ઉમાશંકર જોશી ઝવેરચંદ મેઘાણી ખબરદાર બળવંતરાય ઠાકોર ઉમાશંકર જોશી ઝવેરચંદ મેઘાણી ખબરદાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) “વાગે છે રે વાગે છે, વૃંદાવન મોરલી વાગે છે.’’ કાવ્યના સર્જક કોણ છે ? દયારામ મીરાબાઈ ગંગાસતી પાનબાઈ દયારામ મીરાબાઈ ગંગાસતી પાનબાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેના પૈકી કયો રૂઢિપ્રયોગ 'નસીબ ખરાબ હોવું' તેવો અર્થ આપે છે ? કરમ ફૂટેલા હોવા લુઢકી જવું માર્ગ કરવો પગ ભારે થવો કરમ ફૂટેલા હોવા લુઢકી જવું માર્ગ કરવો પગ ભારે થવો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) દ્વારકાની ભવ્યતા અને સમૃદ્ધિને વર્ણવવા પોતાના ગ્રંથમાં 'કનકકોટ ચળકારા કરે મણિયમ રત્ન જડયા કાંગરે’ એવો ઉલ્લેખ કોના દ્વારા કરવામાં આવ્યો છે ? શામળ નરસિંહ મહેતા પ્રેમાનંદ દયારામ શામળ નરસિંહ મહેતા પ્રેમાનંદ દયારામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેનામાંથી કઈ કૃતિ ભગવતીકુમાર શર્માની નથી ? ના કિનારો ના મઝધાર એકલતાના કિનારા અસૂર્યલોક સમયદ્વીપ ના કિનારો ના મઝધાર એકલતાના કિનારા અસૂર્યલોક સમયદ્વીપ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગાંધીજીના પ્રિય ભજન 'વૈષ્ણવ જન તો તેને રે કહીયે...' ની રચના કોણે કરી છે ? રવીન્દ્રનાથ ટાગોર મહાત્મા ગાંધી નરસિંહ મહેતા સરોજિની નાયડુ રવીન્દ્રનાથ ટાગોર મહાત્મા ગાંધી નરસિંહ મહેતા સરોજિની નાયડુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP