ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'વિશાળે જગ વિસ્તારે નથી એક માનવી, પશુ છે પક્ષી છે વનોની છે વનસ્પતિ' - પ્રખ્યાત પંક્તિઓ કયા કવિની છે ? ઉમાશંકર જોષી ઝીણાભાઈ દેસાઈ બાલમુકુંદ દવે નરસિંહ મહેતા ઉમાશંકર જોષી ઝીણાભાઈ દેસાઈ બાલમુકુંદ દવે નરસિંહ મહેતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) “નિર્ઝરિણી’’ કાવ્યસંગ્રહ કોનો છે ? રસિકલાલ પરીખ અરદેશર ખબરદાર કવિ બોટાદકર ચીનુભાઈ પટવા રસિકલાલ પરીખ અરદેશર ખબરદાર કવિ બોટાદકર ચીનુભાઈ પટવા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'કાચબા-કાચબી'નું ભજન કોનું જાણીતું છે ? ધીરો ભોજાભગત બાબુસાહેબ ગાયકવાડ પ્રીતમ ધીરો ભોજાભગત બાબુસાહેબ ગાયકવાડ પ્રીતમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'હિંદમાતાને સંબોધન' કાવ્યમાં ખ્રિસ્તીઓ માટે કયો શબ્દ વપરાયો છે ? પારસી વિશ્વાસી જિન સંતાન પારસી વિશ્વાસી જિન સંતાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) સંત ખુરશીદાસ ઉપનામ કયા ગુજરાતી સાહિત્યકારનું છે ? દિનકરરાય વૈદ્ય લાભશંકર ઠાકર વેણીભાઈ પુરોહિત મધુરાય દિનકરરાય વૈદ્ય લાભશંકર ઠાકર વેણીભાઈ પુરોહિત મધુરાય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'ઇંધણા વીણવા ગૈ'તી મોરી સૈયર' ગીતના રચયિતા કવિ છે. મોહનલાલ પટેલ મણિલાલ પટેલ સુરસિંહજી તખ્તસિંહજી ગોહિલ રાજેન્દ્ર શાહ મોહનલાલ પટેલ મણિલાલ પટેલ સુરસિંહજી તખ્તસિંહજી ગોહિલ રાજેન્દ્ર શાહ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP