ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
'વિશાળે જગ વિસ્તારે નથી એક માનવી, પશુ છે પક્ષી છે વનોની છે વનસ્પતિ' - પ્રખ્યાત પંક્તિઓ કયા કવિની છે ?

ઉમાશંકર જોષી
ઝીણાભાઈ દેસાઈ
બાલમુકુંદ દવે
નરસિંહ મહેતા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
સંત ખુરશીદાસ ઉપનામ કયા ગુજરાતી સાહિત્યકારનું છે ?

દિનકરરાય વૈદ્ય
લાભશંકર ઠાકર
વેણીભાઈ પુરોહિત
મધુરાય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
'ઇંધણા વીણવા ગૈ'તી મોરી સૈયર' ગીતના રચયિતા કવિ છે.

મોહનલાલ પટેલ
મણિલાલ પટેલ
સુરસિંહજી તખ્તસિંહજી ગોહિલ
રાજેન્દ્ર શાહ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP