ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
દેવાસનો પાડો ___ છે.

ઓશોની આત્મકથા
નેપાળની પૌરાણિક રાજધાની
આપેલ પૈકી કોઇ નહીં
જૈન હસ્તપ્રત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
નીચેનામાંથી કોણ પંડિત યુગના સાહિત્યકાર નથી ?

આનંદશંકર ધ્રુવ
નરસિંહરાવ દિવેટીયા
રમણભાઈ નીલકંઠ
ચં. ચી. મહેતા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
રામનારાયણ પાઠકને કોણે ગાંધીયુગના સાહિત્યકાર તરીકે ઓળખાવ્યા છે ?

નાન્હાનાલાલ
ધ્રુવભટ્ટ
કનૈયાલાલ મુનશી
ઉમાશંકર જોષી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
કયા લેખક પોતાની દરેક લગ્નતિથિએ લગ્નજીવન વિષે કાવ્યો લખતા હતા ?

કવિ ન્હાનાલાલ
રમેશ પારેખ
મકરંદ દવે
ચુનીલાલ મડિયા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP