ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેનામાંથી સાંપ્રત પ્રવાહોની કટાક્ષ કથા કોણ લખે છે ? નિરંજન ભગત સુંદરજી બેટાઈ રમેશ પારેખ નાથાલાલ દવે નિરંજન ભગત સુંદરજી બેટાઈ રમેશ પારેખ નાથાલાલ દવે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'મળેલા જીવ' કૃતિના સર્જકનું નામ જણાવો. ઈશ્વર પેટલીકર પન્નાલાલ પટેલ પીતાંબર પટેલ દર્શક ઈશ્વર પેટલીકર પન્નાલાલ પટેલ પીતાંબર પટેલ દર્શક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'વિલાપી' કોનું તખલ્લુસ છે ? રાજેન્દ્ર શુક્લ ર.વ.દેસાઈ ઝવેરચંદ મેઘાણી વજુ કોટક રાજેન્દ્ર શુક્લ ર.વ.દેસાઈ ઝવેરચંદ મેઘાણી વજુ કોટક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) અખાના છપ્પાનો છંદ કયો છે ? મનહર ઝૂલણાં ચોપાઈ દોહરો મનહર ઝૂલણાં ચોપાઈ દોહરો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) શામળની પ્રથમ કૃતિ 'પદ્માવતીની વાર્તા' છે જ્યારે અંતિમ કૃતિ કઈ લખેલી હોય તેમ મનાય છે ? ચંદ્ર ચંદ્રાવતી સુડા બહોતરી સિંહાસન બત્રીસી મદનમોહના ચંદ્ર ચંદ્રાવતી સુડા બહોતરી સિંહાસન બત્રીસી મદનમોહના ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘તમરાજ અને સાધવી’ તથા ‘સરસ્વતી અને માયા’ કોના અધૂરા નાટક છે ? ગોવર્ધનરામ ત્રિપાઠી ઇચ્છારામ દેસાઈ મહિપતરામ નીલકંઠ મનસુખરામ ત્રિપાઠી ગોવર્ધનરામ ત્રિપાઠી ઇચ્છારામ દેસાઈ મહિપતરામ નીલકંઠ મનસુખરામ ત્રિપાઠી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP