ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
‘તરસી માટી’ કયા સાહિત્યકારની આત્મકથા છે ?

કવિ સુંદરમ્
ર્ડા.હરિવલ્લભ ભાયાણી
ઉમાશંકર જોષી
મણિલાલ હ. પટેલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
લઘુકથા સાહિત્યકારમાં શેનું મહત્ત્વ હોય છે ?

ચિત્ર દ્વારા ભાવ
ચોટદાર રીતે પ્રગટ કરવાની ક્ષમતા
લાઘવ અને ચોટ
કિંમતી વિચાર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ગુજરાત સાહિત્ય અકાદમી ગાંધીનગર દ્વારા રાઘવજી માઘડનું કયું પુસ્તક પ્રગટ થયું છે ?

વર્ગ એ જ સ્વર્ગ
ઝાલર
જળતીર્થ
લોકવારતાની લ્હાણ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
નીચેના વિધાનો વાંચી યોગ્ય વિકલ્પ પસંદ કરો.

ભવાઈના પ્રત્યેક પાત્રોના પ્રવેશગાનને આવણાં કહેવાય.
આપેલ તમામ
ભવાઈના કલાકારોનો સંઘ ટોળું અને ટોળાના નેતાને નાયક તરીકે ઓળખવામાં આવે છે.
ભવાઈ મંડળી પેડા નામથી જાણીતી છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP