ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
'લોહીની સગાઈ' વાર્તાના લેખક કોણ છે ?

આઈ. કે. વીજળીવાળા
દક્ષેશ ઠાકર
ઈશ્વર પેટલીકર
ત્રિભુવનદાસ લુહાર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
નીચેના પૈકી કયા પુસ્તકના લેખક કિશનસિંહ ચાવડા છે ?

હિમાલયની યાત્રા
દક્ષિણાયન
પૂર્વોત્તર
હિમાલયની પદયાત્રા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ગુજરાતના બહાદુરશાહના દરબારના સંગીતકાર કે જેમણે 'બહાદુરી' રાગની રચના કરી તેમનું નામ ___ હતું.

આપેલ પૈકી કોઇ નહી
મર્દાના
બૈજુ
સારંગદેવ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP