ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
'લોહીની સગાઈ' વાર્તાના લેખક કોણ છે ?

દક્ષેશ ઠાકર
આઈ. કે. વીજળીવાળા
ઈશ્વર પેટલીકર
ત્રિભુવનદાસ લુહાર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
જોડકાં જોડો.
1. મનુભાઈ પંચોલી
2. ઈશ્વર પેટલીકર
3. ક.મા.મુનશી
4. જોક્સ મેકવાન
અ. સોક્રેટિસ
બ. વેરની વસુલાત
ક. આંગળીયાત
ડ. જનમટીપ

1-બ, 2-ડ, 3-ક, 4-અ
1-ક, 2-બ, 3-ડ, 4-અ
1-અ, 2-ડ, 3-બ, 4-ક
1-અ, 2-બ, 3-ડ, 4-ક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
પન્નાલાલ પટેલની કઈ કૃતિને જ્ઞાનપીઠ એવોર્ડ મળેલ છે ?

'મળેલા જીવ'
'વળામણાં'
'ભાગ્યાંના ભેરુ'
'માનવીની ભવાઈ'

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
'માનવીની ભવાઈ' કૃતિ માટે કોને જ્ઞાનપીઠ એવોર્ડ આપવામાં આવ્યો હતો ?

ચંદ્રવદન મહેતા
ગોવર્ધનરામ ત્રિપાઠી
પન્નાલાલ પટેલ
રાજેન્દ્ર શુક્લ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP