ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેનામાંથી કયું જોડકું સાચું નથી ? પ્રિયદર્શી - મધુસુદન પારેખ ઉશનસ્ - નટવરલાલ પંડ્યા સ્નેહરશ્મિ - ઉમાશંકર જોશી કલાપી - સુરસિંહજી તખ્તસિંહજી ગોહિલ પ્રિયદર્શી - મધુસુદન પારેખ ઉશનસ્ - નટવરલાલ પંડ્યા સ્નેહરશ્મિ - ઉમાશંકર જોશી કલાપી - સુરસિંહજી તખ્તસિંહજી ગોહિલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'ઘરઘરની જ્યોત' કોલમ કયા સાહિત્યકારની જાણીતી છે ? કુમારપાળ દેસાઈ કુન્દનિકા કાપડિયા જય વસાવડા વિનોદિની નીલકંઠ કુમારપાળ દેસાઈ કુન્દનિકા કાપડિયા જય વસાવડા વિનોદિની નીલકંઠ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નિષ્કુલાનંદ સ્વામીનું પૂર્વાશ્રમનું નામ જણાવો. લાલજી સુતાર વીરજી લુહાર લાડુ બારોટ ધના કેશવ કાકડિયા લાલજી સુતાર વીરજી લુહાર લાડુ બારોટ ધના કેશવ કાકડિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) કવિ અખાનો વ્યવસાય શો હતો ? સુથાર શિક્ષક કુંભાર સોની સુથાર શિક્ષક કુંભાર સોની ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘કાશીનું કરવત’ ટૂંકી વાર્તાના સર્જક કોણ છે ? ગોવર્ધનરામ ત્રિપાઠી પન્નાલાલ પટેલ ઈશ્વર પેટલીકર ઉશનસ્ ગોવર્ધનરામ ત્રિપાઠી પન્નાલાલ પટેલ ઈશ્વર પેટલીકર ઉશનસ્ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ઝવેરચંદ મેઘાણીની કૃતિ કઈ નથી ? યુગવંદના વેવિશાળ વિશ્વગીતા તુલસી ક્યારો યુગવંદના વેવિશાળ વિશ્વગીતા તુલસી ક્યારો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP