ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેનામાંથી કયું જોડકું સાચું નથી ? કલાપી - સુરસિંહજી તખ્તસિંહજી ગોહિલ સ્નેહરશ્મિ - ઉમાશંકર જોશી પ્રિયદર્શી - મધુસુદન પારેખ ઉશનસ્ - નટવરલાલ પંડ્યા કલાપી - સુરસિંહજી તખ્તસિંહજી ગોહિલ સ્નેહરશ્મિ - ઉમાશંકર જોશી પ્રિયદર્શી - મધુસુદન પારેખ ઉશનસ્ - નટવરલાલ પંડ્યા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘ઇદમ્ તૃતીયમ્’ અને હાસ્યોપચાર વગેરે હાસ્યસભર પુસ્તકો કોના છે ? જયંત કોઠારી બકુલ ત્રિપાઠી વિનોદ ભટ્ટ જયોતીન્દ્ર દવે જયંત કોઠારી બકુલ ત્રિપાઠી વિનોદ ભટ્ટ જયોતીન્દ્ર દવે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) સમર્થ સાક્ષાર આચાર્ય આનંદશંકર ધ્રુવની પ્રસિદ્ધ કૃતિ જણાવો. ચિંતાગ્રસ્ત કાવ્યવિચાર ગ્રંથાવલિ વિચારમાધુરી ચિંતાગ્રસ્ત કાવ્યવિચાર ગ્રંથાવલિ વિચારમાધુરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ચંદ્રકાંત બક્ષીની જાણીતી કૃતિ, આકાર, પેરેલિસિસનો સાહિત્યપ્રકાર જણાવો ? નવલકથા આત્મકથા નવલિકા ગઝલ નવલકથા આત્મકથા નવલિકા ગઝલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચે દર્શાવેલ કૃતિઓમાંથી કવિ શામળની કૃતિ જણાવો. મદનમોહના અનુભવબિંદુ સુભદ્રાહરણ પિંગળ પ્રવેશ મદનમોહના અનુભવબિંદુ સુભદ્રાહરણ પિંગળ પ્રવેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) પોતાને પહાડનું બાળક તરીકે ઓળખાવનાર ગુજરાતી કવિએ નીચે દર્શાવેલ પૈકી કઈ કૃતિનું સર્જન નથી કર્યુ ? રઢીયાળી રાત જય સોમનાથ તુલસી ક્યારો સોરઠ તારાં વહેતાં પાણી રઢીયાળી રાત જય સોમનાથ તુલસી ક્યારો સોરઠ તારાં વહેતાં પાણી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP