ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેનામાંથી કયું જોડકું સાચું નથી ? પ્રિયદર્શી - મધુસુદન પારેખ સ્નેહરશ્મિ - ઉમાશંકર જોશી ઉશનસ્ - નટવરલાલ પંડ્યા કલાપી - સુરસિંહજી તખ્તસિંહજી ગોહિલ પ્રિયદર્શી - મધુસુદન પારેખ સ્નેહરશ્મિ - ઉમાશંકર જોશી ઉશનસ્ - નટવરલાલ પંડ્યા કલાપી - સુરસિંહજી તખ્તસિંહજી ગોહિલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) "સત્યપ્રકાશ" સાપ્તાહિક કોના દ્વારા શરૂ કરવામાં આવ્યું ? નર્મદ દાદાભાઈ નવરોજી કરસનદાસ મૂળજી કેખુશરો કાબરાજી નર્મદ દાદાભાઈ નવરોજી કરસનદાસ મૂળજી કેખુશરો કાબરાજી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) "માનચતુર અને ધર્મલક્ષ્મી" એ કઈ નવલકથાનો અંશ છે ? માનવીની ભવાઈ ગુજરાતનો નાથ સરસ્વતીચંદ્ર મળેલા જીવ માનવીની ભવાઈ ગુજરાતનો નાથ સરસ્વતીચંદ્ર મળેલા જીવ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) સાહિત્યકાર જયંત કોઠારીની પ્રસિદ્ધ કૃતિ જણાવો. ભારતનો કાર્યસિદ્ધાંત અનુષાંગીક અનિમેષ ઉપક્રમ ભારતનો કાર્યસિદ્ધાંત અનુષાંગીક અનિમેષ ઉપક્રમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ટ્રસ્ટીશીપનો સિદ્ધાંત કોણે આપ્યો ? રવિશંકર મહારાજ મોરારજી દેસાઈ ગાંધીજી વિનોબા ભાવે રવિશંકર મહારાજ મોરારજી દેસાઈ ગાંધીજી વિનોબા ભાવે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) સાહિત્યકાર અને સાહિત્ય સ્વરૂપનું કયું જોડકું ખોટું છે ? અખો - આખ્યાન ન્હાનાલાલ - ડોલનશૈલી ગિજુભાઈ - બાળસાહિત્ય દયારામ - ગરબી અખો - આખ્યાન ન્હાનાલાલ - ડોલનશૈલી ગિજુભાઈ - બાળસાહિત્ય દયારામ - ગરબી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP