ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
નીચેનામાંથી કયું જોડકું સાચું નથી ?

કલાપી - સુરસિંહજી તખ્તસિંહજી ગોહિલ
ઉશનસ્ - નટવરલાલ પંડ્યા
પ્રિયદર્શી - મધુસુદન પારેખ
સ્નેહરશ્મિ - ઉમાશંકર જોશી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
"સૌંદર્ય શોભે છે શીલથી યૌવન શોભે છે સંયમ વડે" લેખકનું નામ જણાવો.

બળવંતરાય ઠાકોર
રમેશ પારેખ
નટવરલાલ પંડ્યા
કવિ ન્હાનાલાલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP