ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેનામાંથી કયું જોડકું સાચું નથી ? પ્રિયદર્શી - મધુસુદન પારેખ કલાપી - સુરસિંહજી તખ્તસિંહજી ગોહિલ ઉશનસ્ - નટવરલાલ પંડ્યા સ્નેહરશ્મિ - ઉમાશંકર જોશી પ્રિયદર્શી - મધુસુદન પારેખ કલાપી - સુરસિંહજી તખ્તસિંહજી ગોહિલ ઉશનસ્ - નટવરલાલ પંડ્યા સ્નેહરશ્મિ - ઉમાશંકર જોશી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘મોર્નિંગ વૉક’ હાસ્યવ્યંગ પુસ્તક કોનું છે ? જ્યોતીન્દ્ર દવે ફિલિપ ક્લાર્ક સ્નેહી પરમાર વિનોદ ભટ્ટ જ્યોતીન્દ્ર દવે ફિલિપ ક્લાર્ક સ્નેહી પરમાર વિનોદ ભટ્ટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'મિસ્કીન' ઉપનામ કયા સાહિત્યકારનું છે ? મનુભાઈ પંચોળી રાજેશ વ્યાસ રમણભાઈ નીલકંઠ મધુસુદન ઠક્કર મનુભાઈ પંચોળી રાજેશ વ્યાસ રમણભાઈ નીલકંઠ મધુસુદન ઠક્કર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) પોતાને પહાડનું બાળક તરીકે ઓળખાવનાર ગુજરાતી કવિએ નીચે દર્શાવેલ પૈકી કઈ કૃતિનું સર્જન નથી કર્યુ ? સોરઠ તારાં વહેતાં પાણી તુલસી ક્યારો રઢીયાળી રાત જય સોમનાથ સોરઠ તારાં વહેતાં પાણી તુલસી ક્યારો રઢીયાળી રાત જય સોમનાથ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) આમાં કોણ જૂદું તરી આવે છે ? મીરાંબાઈ નરસિંહ મહેતા ચૈતન્ય મહાપ્રભુ આદિ શંકરાચાર્ય મીરાંબાઈ નરસિંહ મહેતા ચૈતન્ય મહાપ્રભુ આદિ શંકરાચાર્ય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતમાં સામાજિક સુધારાની ચળવળ દરમિયાન ઈ.સ. 1856માં સ્થપાયેલ વિધાપ્રકાશ સભાના મુખપત્ર ગુજરાત શાળાપત્રના તંત્રીનું નામ જણાવો. નવલરામ પંડ્યા કરસનદાસ મૂળજી નર્મદશંકર દુર્ગારામ મહેતા નવલરામ પંડ્યા કરસનદાસ મૂળજી નર્મદશંકર દુર્ગારામ મહેતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP