ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેનામાંથી કયું જોડકું સાચું નથી ? પ્રિયદર્શી - મધુસુદન પારેખ સ્નેહરશ્મિ - ઉમાશંકર જોશી ઉશનસ્ - નટવરલાલ પંડ્યા કલાપી - સુરસિંહજી તખ્તસિંહજી ગોહિલ પ્રિયદર્શી - મધુસુદન પારેખ સ્નેહરશ્મિ - ઉમાશંકર જોશી ઉશનસ્ - નટવરલાલ પંડ્યા કલાપી - સુરસિંહજી તખ્તસિંહજી ગોહિલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) પ્રેમના આંસું અને કાગળની હોડી વાર્તા સંગ્રહો ક્યા સાહિત્યકારના છે ? જીવરામ જોશી કુંદનિકા કાપડિયા જયંત ખત્રી નારાયણ દેસાઈ જીવરામ જોશી કુંદનિકા કાપડિયા જયંત ખત્રી નારાયણ દેસાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) હાસ્યકલાકાર તેમજ લોકસાહિત્યકાર એવા સાંઈરામ દવેનું મૂળ નામ જણાવો. રજની લીલાશંકર દવે ભાવિક જેઠાલાલ દવે ભરત અશોકભાઈ દવે પ્રશાંત વિષ્ણુપ્રસાદ દવે રજની લીલાશંકર દવે ભાવિક જેઠાલાલ દવે ભરત અશોકભાઈ દવે પ્રશાંત વિષ્ણુપ્રસાદ દવે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) સહજાનંદ સ્વામી, ઈશુ ખ્રિસ્ત તથા બુદ્ધ અને મહાવીરનાં ચરિત્ર પરથી ગ્રંથોની રચના કોણે કરેલ છે ? કિશનસિંહ ચાવડા સ્વામી આનંદ સ્વામી સચ્ચિદાનંદ કિશોરલાલ મશરૂવાળા કિશનસિંહ ચાવડા સ્વામી આનંદ સ્વામી સચ્ચિદાનંદ કિશોરલાલ મશરૂવાળા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'ઊર્મિ-નવરચના' શું છે ? નાટક સામાયિક લોકકથા ભજનવાણી નાટક સામાયિક લોકકથા ભજનવાણી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ટોલ્સટોયની "વોર એન્ડ પીસ" નું ગુજરાતીમાં ભાષાંતર કોણે કર્યું ? નગીનદાસ પારેખ મણીભાઈ દેસાઈ જયંતિ દલાલ રમણલાલ શાહ નગીનદાસ પારેખ મણીભાઈ દેસાઈ જયંતિ દલાલ રમણલાલ શાહ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP